લેખ સમૂહ

કયામતની અલામતો – ૨

ઉલમાએ કિરામે કયામતની અલામતોને બે ભાગોમાં વહેંચણી કરી છેઃ પેહલી મોટી અલામતો અને બીજી નાની અલામતો. નાની અલામતો માંથી સૌથી પેહલી અલામત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું આ દુનિયાથી જવુ છે અને બીજી મોટી અલામતો માંથી સૌથી પેહલી અલામત ઈમામ મહંદી (અલૈ.) નું જાહેર થવુ છે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૨)‎

હદીષોથી સારી રીતે સ્પષ્ટ થઈ ગયુ કે ઈસ્લામમાં પડોશીયોનાં અધિકારોને ઘણી વધારે મહત્તવતા આપવામાં આવી છે. તેથી આપણને જોઈએ કે તે બઘા અધિકારોને પૂરા અદા કરવાની ભરપૂર કોશિશ કરે...

વધારે વાંચો »

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૧

અમે દુઆ ગો છીએ કે અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાનાં જીવનમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતોં પર મજબૂતીથી અમલ કરવામાં હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) અને બઘા સહાબએ કિરામ (રદિ.) નાં નકશે કદમ પર (પગલે પગલે) ચાલવાની તૌફીક મરહમત ફરમાવે. આમીન...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૧)‎

હે બિશર ! તમે અમારુ નામ જમીનથી ઉઠાવ્યુ અને તેમાં ખુશ્બુ લગાવી, બેશખ હું તમારું નામ દુનિયા અને આખિરતમાં રોશન કરિશ. ત્યાર બાદ જે કંઈ થયુ તે તમારી સામે છે...

વધારે વાંચો »

જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ (૧૩)

મય્યિતને ગુસલ આપતા સમયે ઝિકર કરવુ સવાલઃ-  મય્યિતને ગુસલ આપતા સમયે દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ કેવુ છે? જવાબઃ- મય્યિતને ગુસલ આપતા સમયે ઊંચા અવાજથી દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ સુન્નતથી ષાબિત નથી. અલબત્તા ગુસલ આપવા વાળાને જોઈએ કે તે પોતાનાં મનમાં અલ્લાહ તઆલાને …

વધારે વાંચો »

(૧૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

પાણી મૌજૂદ ન હોવાની સૂરતમાં મય્યિતને તયમ્મુમ કરાવવુ સવાલઃ- અગર પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને કેવી રીતે ગુસલ આપવામાં આવે? જવાબઃ- અગર એક શરઈ માઈલનાં મસાફતનાં બકદર (અથવા તેનાંથી વધારે) પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને તયમ્મુમ કરાવવામાં આવશે. [૧] વુઝૂની હાલતમાં મય્યિતને ગુસલ આપવુ સવાલઃ- જે લોકો મય્યિતને …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૦)‎

بسم الله الرحمن الرحيم ઉમ્મતે મુસ્લિમાની ઈસ્લાહ (સુઘારણા) ની ફિકર હઝરત ઉમર (રદિ.)નાં શાસનકાળમાં એક માણસ શામ શહેરથી હઝરત ઉરમ (રદિ.) ની મુલાકાત માટે મદીના મુનવ્વરા આવતો હતો. આ શામી માણસ મદીના મુનવ્વરામાં થોડા સમય રેહતો હતો અને હઝરત ઉમર (રદિ.) ની મજલિસમાં બેસીને તેમનાંથી લાભ ઉઠાવતો હતા. એક વખત …

વધારે વાંચો »

(૧૧) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

મય્યિતનાં શરીરથી જુદા અંગોનું ગુસલ સવાલઃ- ક્યારેક એવુ થાય છે કે મય્યિતનાં શરીરથી અમુક અંગો જુદા હોય છે ઉદાહરણ તરીકે ગાડીનાં અકસ્માત વગૈરહમાં મય્યિતનાં અમુક અંગો ટૂટી જાય છે અને શરીરથી જુદા હોય છે, તો શું ગુસલનાં સમયે તે અલગ કરેલા અંગોને પણ ગુસલ આપવામાં આવશે અને તેને દફનાવી દેવામાં …

વધારે વાંચો »

(૧૦) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

ગુસલનાં શરૂઆતમાં જ્યારે મય્યિતને વુઝૂ કરાવવામાં આવે, તો ક્યાંથી શરૂ કરવુ જોઈએ એટલે પેહલા મય્યિતનાં હાથોને કાંડાવો સાથે ઘોવામાં આવે અથવા પેહલા મોઢુ ઘોવામાં આવે?...

વધારે વાંચો »