લેખ સમૂહ

પ્રેમનો બગીચો

મુસલમાનોની દીની તરક્કી અને ઈસ્લાહની ફિકર – એક મહાન સુન્નત હઝરત અકદસ શાહ વલિયુલ્લાહ (અલ્લાહ એમના પર રહમ કરે) એક ઊંચા દરજાનાં મશહૂર આલિમે દીન અને જલીલુલ કદર મુહદ્દિષ હતા. આપ શહેર “દિલ્હી” માં રેહતા હતા. અલ્લાહ તઆલાએ આપને અને આપનાં પરિવારને દીનની ખિદમતનાં માટે કબુલ કરી લીધા હતા. આપનાં …

વધારે વાંચો »

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૪

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ નો ફરીઝો કોની જવાબદારી છે? અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર દીનનો એક અહમ ફરીઝો છે. આ ફરીઝો ઉમ્મતનાં દરેક ફર્દની ઝિમ્મ પર છે. અલબત્તા દરેક ફર્દ આ ફરીઝાને પોતાનાં ઈલમ અને ક્ષમતાનાં અનુસાર પુરૂ કરશે. નબિએ કરીમ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …

વધારે વાંચો »

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૪

જુમહૂર ઉમ્મતનાં રસ્તા પર ચાલવુ અને શાઝ વાતોથી બચવુ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ વાતની ભવિષ્યવાણી ફરમાવી છે કે એક એવો ઝમાનો આવશે જ્યારે લોકોફિતનાવો અને આઝમાઈશોમાં મુબતલા હશે, તથા તે ઝમાનામાં ઘણાં બઘા લોકો કિતાબો સુન્નતનાં ખિલાફ નવી નવી વાતો પૈદા કરશે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એવા …

વધારે વાંચો »

(૧૫) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

  મય્યિતની જનાઝા નમાઝ અને દફનવિઘીમાં મોડુ સવાલઃ- જો કોઈ વિદેશી માણસનો ઈન્તેકાલ થઈ જાય અને તેનાં ઘર વાળાઓ (જેઓ તેનાં દેશમાં રહે છે) તેની લાશની માંગ કરે, તો શું અમારા માટે તેની લાશને તેઓની તરફ મોકલવુ જાઈઝ છે ‌કે નથી? બીજી વાત આ છે કે આવી સૂરતમાં અમારા દેશનો …

વધારે વાંચો »

કયામતની અલામતો – ૩

કયામતની મોટી અલામતોથી પેહલા નાની અલામતોનું દેખાવુ અહાદીષે મુબારકામાં કયામતની ઘણી બઘી નાની અલામતો બયાન કરવામાં આવી છે. આ નાની અલામતો પર ગૌર કરવાથી આપણને ખબર થાય છે કે આ નાની અલામતો જ્યારે આખી દુનિયાનાં દરેક જગ્યામાં વધારે પ્રમાણમાં જાહેર થવા લાગશે અને તે દરેક સમયે ઉદય (ઊરૂજ) અને તરક્કી …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ- ૩૦)‎

بسم الله الرحمن الرحيم હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) ની બુઝુર્ગી અને સચ્ચાઈનો કિસ્સો હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) છઠી સદી હિજરીનાં જલીલુલ કદર ઉલમા અને મોટા પાયાનાં બુઝુર્ગોમાંથી હતા. અલ્લાહ તઆલાએ આપને બે પનાહ મકબૂલિયત અતા ફરમાવી હતી જેનાં કારણેથી આપનાં મુબારક હાથ પર હઝારો લોકોએ ગુનાહોં …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ- ૨૯)‎

بسم الله الرحمن الرحيم વાલિદૈન પોતાની ઔલાદનાં માટે અમલી નમૂના બને અલ્લાહ તઆલાની બઘી મખલુકમાં સૌથી અફઝલ અને ઉચ્ચતર નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છે. અલ્લાહ તઆલાએ આપને પોતાનાં અંતિમ રસૂલ પસંદ કર્યા અને આપને સૌથી વધારે મહાન દીન અતા ફરમાવ્યો. દીને ઈસ્લામ જે ઈન્સાનનાં માટે જીવન જીવવાનો ઝાબતો છે. …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૮)‎

بسم الله الرحمن الرحيم ઔલાદની કેળવણીમાં નેક સંગાતની ભૂમિકા ઔલાદની સારી કેળવણીનાં માટે વાલિદૈન પર જરૂરી છે કે તે આ વાતનો પ્રબંધ કરે કે તેમની ઔલાદ નેક લોકોની સંગાત અને સારા માહૌલમાં રહે, કારણકે નેક સંગાત અને સારા માહોલનો અસર જ્યારે તેમનાં દિલોં પર પડશે, તો તે તેમનાં મિજાઝને ઈસ્લામી …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૭)‎

بسم الله الرحمن الرحيم બાળકને અલ્લાહ તઆલાની ઓળખાણ કરાવવી બાળકની કેળવણી અત્યંત અહમ છે. બાળકની તરબિયતની મિષાલ મકાનની જેમ છે. જો મકાનની બુનિયાદ મજબૂત અને સખત હોય, તો મકાન પણ મજબૂત અને પરિપક્વ રહેશે અને દરેક રીતનાં હાલાત સહન કરશે. જો મકાનનો પાયો કમઝોર હોય, તો તે મકાન સામાન્ય ભૂકંપથી …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૬)‎

بسم الله الرحمن الرحيم નેક ઔલાદ – આખિરતની અસલ પૂંજી ઈન્સાન પર અલ્લાહ તઆલાની મુલ્યવાન નેઅમતોંમાંથી એક મોટી નેઅમત ઔલાદની નેઅમત છે. કુર્આને મજીદમાં અલ્લાહ તઆલાએ આ મોટી નેઅમતનો ઝિકર ફરમાવ્યો છે. અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ وَاللَّهُ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَجَعَلَ لَكُم مِّنْ أَزْوَاجِكُم بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُم مِّنَ …

વધારે વાંચો »