(૧) અગર મય્યિતનું માત્ર માથું મળે અને શરીર ન મળે, તો ગુસલ વાજીબ નહી થશે, બલ્કિ માથાંને દફન કરી દેવામાં આવશે...
اور پڑھوહાલતે એહરામ માં મૃત્યુ પામવા વાળાની કફન-દફન વીઘી
અગર કોઈ માણસનો એહરામની હાલતમાં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(ચાહે તેણે હજ્જનો એહરામ બાંધ્યો હોય યા ઉમરહનો), તેની કફન-દફનની વીઘી સામાન્ય હાલતમાં મરવા વાળાની જેમજ કરવામાં આવશે એટલેકે તેને સામાન્ય તરીકે શરીઅતનાં હિસાબથી ગુસલ આપવામાં આવશે અને કફન પેહરાવવામાં આવશે...
اور پڑھوમુસલમાન ઔરત(સ્ત્રી) ની ગેરહાજરીમાં(હાજર ન હોય તો) મુસલમાન ઔરતને ગુસલ આપવાનાં અહકામ(આદેશો)
અગર કોઈકની બીવી(પત્નિ)નોં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય અને એને ગુસલ આપવાવાળી કોઈ મુસ્લિમ ઔરત(સ્ત્રી) મૌજૂદ(ઉપસ્થિત) ન હોય, તોપણ શોહર(પતિ)નાં માટે જાઈઝ નથી કે તેને ગુસલ આપે અથવા એમનાં બદનને ખુલા હાથે સ્પર્શ કરે...
اور پڑھوવિવિઘ મસાઈલ
અગર કોઈ મર્દનો ઈન્તેકાલ થઈ જાય અને તેને ગુસલ આપવાવાળુ કોઈ પણ મુસલમાન મૌજુદ ન હોય, બલકે માત્ર ઔરતોં હોય, તો તેના અહકામ(નિયમો) નિચે પ્રમાણે છેઃ (૧) અગર મર્હૂમ શાદી શુદા(પરણેલો) હોય તો તેની બીવી(પત્ની) તેને ગુસલ આપશે...
اور پڑھوમય્યિત નો ચેહરો જોવું અને તેના ફોટા પાડવા
(૧) માત્ર મહરમ ઔરતનાં માટે જાઈઝ છે કે મય્યિત(મર્દ) નો ચેહરો જોય. (૨) એવીજ રીતે માત્ર મહરમ મર્દ નાં માટે જાઈઝ છે કે તે મય્યિતા(ઔરત) નો ચેહરો જોય...
اور پڑھوબાળકોનાં કફન-દફનનાં મસાઈલ
(૧) જુવાનીનાં પાસે પહોંચેલા છોકરા અને છોકરીઓનાં કફન-દફન નો તરીકો બાલિગો(પુખ્ત વયના લોકો) ની જેમજ કફન-દફન કરવામાં આવશે...
اور پڑھوમર્દ અને ઔરતનાં કફનનાં સંબંઘિત અમુક જરૂરી વાતોઃ
(૧) ઈઝાર અને લિફાફો લપેટતા સમયે મુસ્તહબ એ છે કે, જમણાં ભાગને ડાબા ભાગનાં ઉપર કપેટો.[૧૭] (૨) કફન પેહરાવવા પછી કફનને મય્યિતનાં માથા અને પગની તરફનું કપડું એક કપડાનાં ટુકડાથી બાંઘી દેવામાં આવે, જેથી કફન ન ખુલે...
اور پڑھوમય્યિતની કફનવિઘિ(ઔરત)
મય્યિત(ઔરત) માટે કફન બિછાવવાનો અને કફન પેહરાવવાનો તરીકો (૧) ઔરતનાં માટે કફનમાં પાંચ કપડાં મસ્નૂન છે...
اور پڑھوમય્યિતની કફનવિઘિ
મય્યિત(મર્દ) માટે કફન બિછાવવાનો અને કફન પેહરાવવાનો તરીકો (૧) મર્દ નાં કફનનાં ત્રણ કપડાં મસ્નૂન છેઃ કમીસ(કુર્તો), ઈઝાર અને લીફાફો (ચાદર). (૨) ઈઝાર માંથા થી લઈને પગ સુઘી હોવી જોઈએ. લીફાફો (ચાદર) ઈઝારથી થોડો લાંબો હોવો જોઈએ અને કમીશ ગર્દનથી પગ સુઘી હોવો જોઈએ....
اور پڑھوમય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૨
વુઝુ ગુસલ આપવા વાળો મય્યિતને ઈસ્તિન્જો કરાવવા પછી વુઝુ કરાવે. મય્યિતને વુઝુ કરાવવાનો તરીકો તેજ છે જે જીવિત માણસ માટે છે. (જે સુન્નતોં જીવિત માણસનાં માટે છે, મય્યિતને વુઝુ કરાવવામાં પણ તેનો ખ્યાલ રાખવામાં આવે) માત્ર એટલો ફર્ક છે કે મય્યિતને કુલ્લિ ન કરાવે, નાકમાં પાણી ન નાંખે અને હાથ …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી