લેખ સમૂહ

આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ

આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ પઢવામાં આવશે.[૧] બઘા મુસલમાનોં માટે તેની જનાઝાની નમાઝમાં શિર્કત કરવુ(ભાગ લેવુ) જાઈઝ છે. અલબત્તા અગર કેટલાક પ્રખ્યાત અને અનુયાયી ઉલમા તેની જનાઝાની નમાઝમાં આ નિય્યતથી શિર્કત ન કરે(ભાગ ન લે) કે લોકોને તે સૌથી ખરાબ ગુનાહની તિવ્રતા અને તેની ગંભિરતાનો એહસાસ થાય, તો એ જાઈઝ છે. …

વધારે વાંચો »

પોતાનાં વાલિદૈનનાં કાતિલની જનાઝાની નમાઝ

ઈસ્લામી મુલ્કમાં તે માણસ પર જનાઝાની નમાઝ નહી પઢવામાં આવશે, જેણે માં અથવા બાપને જાણી જોઈને કતલ કર્યા હોય પછી તેને ઈમામુલ મુસલિમીને(મુસ્લિમ હાકિમે) તે ગુનાંની સજા માં કતલ કર દીધો હોય.[૧] નોટઃ- વાલિદૈનનાં કાતિલ પર મુસલમાન હોવા છતા જનાઝાની નમાઝ પઢવામાં નહી આવશે, જેથી કે ઉમ્મતે મુસ્લિમાંને આ ગુનાની …

વધારે વાંચો »

વિવિધ મસ્અલા

જોડા/ચંપલ પેહરીને જનાઝાની નમાઝ અદા કરવુ(પઢવુ) અગર જનાઝાની નમાઝ જોડા/ચંપલ પેહરીને અદા કરવામાં આવે, તો એ વાતનો લિહાઝ(આદર) રાખવામાં આવે કે જોડા/ચંપલ અને જમીન બન્નેવ પાક હોય. અને અગર કોઈ જોડા ઉતારી તેનાં ઉપર ઊભો રહીને નમાઝ અદા કરે, તો જરૂરી છે કે જોડા/ચંપલ પાક હોય...

વધારે વાંચો »

જનાઝાની નમાઝ સહીહ થવા માટે મય્યિત થી સંબંધિત શરતો

બીજી પ્રકારની શરતોં તે છે જે મય્યિત થી મુતઅલ્લિક(સંબંધિત) છે. એવી શરતોં છ(૬) છે જે નિચે પ્રમાણે છેઃ[૧] (૧) મય્યિત મુસલમાન હોય. અગર મય્યિત કાફિર યા મુરતદ હોય, તો તેની જનાઝાની નમાઝ અદા કરવામાં(પઢવામાં) નહી આવશે અને મુસલમાન અગર ચે ફાસિક, ફાજીર અથવા બિદઅતી હોય, તો પણ તેની જનાઝાની નમાઝ …

વધારે વાંચો »

જનાઝાની નમાઝ સહીહ થવા માટેની શરતોં

જનાઝાની નમાઝ સહીહ થવા માટે બે કિસમ ની શરતોં છેઃ (૧) નમાઝથી સંબંધિત શરતોં અને (૨) મય્યિતથી સંબંધિત શરતોં નમાઝથી સંબંધિત શરતોઃ જનાઝાની નમાઝની સિહતનાં માટે સેમ તેજ શરતોં છે, જે આમ નમાઝોની સિહતનાં માટે જરૂરી છે એટલે કેઃ (૧) જનાઝાની નમાઝ અદા કરવા વાળો બાવુઝૂ હોય. (૨) મુસલ્લીનાં દરેક …

વધારે વાંચો »

જનાઝાની નમાઝનાં ફરાઈઝ અને સુન્નતો

જનાઝાની નમાઝમાં બે વસ્તુઓ ફર્ઝ છેઃ (૧) ચાર તકબીરો કેહવું. (૨) ઉભા રહીને જનાઝાની નમાઝ પઢવું પણ તે લોકો જે કોઈ મઅઝૂર(લાચાર,વિવિશ) હોય, તો તેમનાં માટે બેસીને નમાઝ પઢવાની પણ આવશ્યકતા છે...

વધારે વાંચો »

જનાઝાની નમાઝમાં પઢવાની દુૃઆ

(૧૧) અગર મય્યિત નાબાલિગ છોકરો હોય, તો નિચે પ્રમાણેની દુઆ પઢવામાં આવેઃ اَللّٰهُمَّ اجْعَلْهُ لَنَا فَرَطًا وَّاجْعَلْهُ لَنَا اَجْرًا وَّذُخْرًا وَّاجْعَلْهُ لَنَا شَافِعًا وَّمُشَفَّعًا એ અલ્લાહ! આ છોકરાને(નાબાલિગ) અમારા માટે પેશરવ બનાવ(એટલે તે આખિરત માં પહોંચીને અમારા માટે રાહત અને આરામનાં અસબાબ તૈય્યાર કરાવે), અને તેને અમારા માટે અજર અને …

વધારે વાંચો »

જનાઝાની નમાઝ પઢવાનો તરીકો

જનાઝાની નમાઝ પઢવાનો મસનૂન તરીકો નીચે પ્રમાણે છેઃ (૧) મય્યિત ને ઇમામનાં સામે એવી રીતે મૂકવામાં આવે કે એનું માથુ જમણી તરફ હોય અને એનો પગ ઇમામની ડાબી બાજુ હોય તેવી જ રીતે મય્યિતને એવી રીતે મુકવામાં આવે કે એનાં શરીરનો જમણો ભાગ કિબ્લાની તરફ હોય.[૨] (૨) ઇમામ મય્યિતનાં સીનાની …

વધારે વાંચો »

જનાઝાની નમાઝ

ઈસ્લામ ધર્મે મુસલમાનોં ને હુકૂકુલ્લાહ(અલ્લાહતઆલાનાં અધિકાર) અને હુકૂકુલઇબાદ (માણસોનાં અધિકાર) પૂરા કરવાનો આદેશ આપ્યો છે. હુકૂકુલઇબાદ (માણસોનાં અધિકાર) માં બે પ્રકારનાં અધિકાર હોય છે...

વધારે વાંચો »

ગૈરમુસ્લિમ સંબંધીને ગુસલ આપવુ

અગર કોઈ મુસલમાનનો નજીકનાં ગૈરમુસ્લિમ સંબંધીનું મૃત્યુ થઈ જાય, તો તેની લાશ તેનાં ગૈરમુસ્લીમ સંબંધીઓને સોંપી દેવામાં આવે અથવા તે લોકોને સોંપી દેવામાં આવે જે મૃતકનાં ઘર્મનાં માન્યતાવાળા છે. અને જો મૃતકનાં ગૈરમુસ્લીમ સંબંધીઓ ન હોય તથા ગૈરમુસ્લીમ સંબંધીઓ હોય...

વધારે વાંચો »