લેખ સમૂહ

સૌથી અફઝલ દુરૂદ

અ઼લ્લામા સખાવી રહ઼િમહુલ્લાહ ફરમાવે છે કે સૌથી અફઝલ દુરૂદ દુરૂદે-ઇબ્રાહીમ છે; કારણ કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમને આ જ દુરૂદની તાલીમ આપવામાં આવી હતી જ્યારે તેમણે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને પૂછ્યું કે કુરઆને-મજીદમાં અલ્લાહ ત’આલાએ અમને દુરૂદ પઢવાનો હુકમ આપ્યો છે, તો અમે કુરઆનના આ હુકમને …

اور پڑھو

સૌથી બહતર દુરુદ

હઝરત કઅબ બિન ઉજરા રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે જ્યારે નીચે આપેલી આયતે-શરીફા નાઝિલ થઈઃ إِنَّ الله وَمَلئِٰكَتَهُ يُصَلُّوْنَ عَلٰى النِّبِيِّ يٰأَيُّهَا الَّذِيْنَ آمَنُوْا صَلُّوْا عَلَيْهِ وَسَلِّمُوْا تَسْلِيْمًا બેશક અલ્લાહ અને તેમના ફરિશ્તાઓ નબી (સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ) પર દુરૂદ મોકલે છે. (મતલબ કે અલ્લાહ તઆલા નબી સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …

اور پڑھو

સલાત ‘અલન્નબી ના મતલબો

ઉલમાઓએ અહીં સલાત ‘અલન્નબી (નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દરુદ-શરીફ મોકલવાના) કેટલાય માયના (અર્થ) બયાન કર્યા છે. દરેક જગ્યાએ જે માયના અલ્લાહ ત’આલા, ફરિશ્તાઓ અને મોમિનોના હાલને મુનાસિબ હશે, તે મુરાદ લેવામાં આવશે. કેટલાક ઉલમાઓએ લખ્યું છે કે સલાત ‘અલન્નબીનો મતલબ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સના (તારીફ) અને તાઝીમ, રહમત-શફકત …

اور پڑھو

અમ્ર બિલ-મારૂફ અને નાહી અનિલ-મૂન્કરની જવાબદારી નવો ભાગ

ચાર જવાબદારીઓ દીન ની સુરક્ષા માટેની બેસિસ દુનિયામાં દીન સ્થાપિત કરવા માટે અલ્લાહ તઆલા એ રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈયિ વલ્લહુ સલ્લમને ચાર મુખ્ય જવાબદારીઓ આપીને મોકલ્યા હતા. આ ચાર જવાબદારીઓ આ હતી: (૧) ઉમ્મતને કુરાન મજિદ પઢવાનું સહી રીતે શિખવવું (૨) તેમને દીનની શિક્ષાઓ અને અહકામોં શિખવવું (૩) તેમને સુન્નત અનુસાર …

اور پڑھو

ઇત્તિબા-એ-સુન્નતની પાબંદી – ૧૧

હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહ઼્મતુલ્લાહી ‘અલૈહ હઝરત હકીમુલ-ઉમ્મત મૌલાના અશરફ ‘અલી થાનવી રહ઼્મતુલ્લાહી ‘અલૈહ હાલના જમાનાના એક બહુ મોટા આલિમે-દીન અને બુઝુર્ગ હતા. હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહ સન ૧૨૮૦ હિજરીમાં થાના ભવનમાં પેદા થયા અને ૧૬ રજબ ૧૩૬૨ હિજરી (મુતાબિક ૨૦ જુલાઈ ૧૯૪૩) ના રોજ ૮૩ વર્ષની ઉંમરે વફાત પામ્યા. …

اور پڑھو

કુરઆન મજીદમાં દુરૂદનો હુક્મ

કુરઆન મજીદમાં કેટલીક એવી આયતો છે, જેમાં અલ્લાહ તઅ઼ાલાએ પોતાના બંદાઓને કેટલાક કામોનો હુક્મ આપ્યો છે, જેમ કે નમાઝ, રોઝા, હજ અને ઝકાત વગેરે. તેવી જ રીતે કુરઆન મજીદમાં કેટલીક એવી આયતો પણ છે, જેમાં અલ્લાહ તઅ઼ાલા પોતાના કેટલાક ખાસ બંદાઓની ઇજ્જત અફઝાઈ ફરમાવે છે અને તેમની તારીફ કરે છે, …

اور پڑھو

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૪)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની અઝીમ કુરબાનીઓ અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પર અલગ-અલગ આઝમાઈશ અને ઇમ્તિહાન નાખ્યા અને તેઓ દરેક ઇમ્તિહાન અને આઝમાઈશમાં પૂરેપૂરી ફરમાબરદારી બતાવીને કામયાબ થયા. હકીકતમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે અલ્લાહની રઝા માટે જે પોતાની જિંદગીમાં અઝીમ કુરબાનીઓ આપી હતી, તેનાથી સાબિત થાય છે કે તેઓ મુકમ્મલ તાબેદારીનો એક …

اور پڑھو

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૩)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો: અક્કલમંદીનો રસ્તો કુરાન-મજીદમાં અલ્લાહ તઆલાએ સાફ રીતે એલાન ફરમાવ્યું છે કે જે વ્યક્તિ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના રસ્તાથી મોઢું ફેરવીને તેને છોડી દે અને કોઈ બીજા રસ્તા પર ચાલે, તો હકીકતમાં તે બેવકૂફ છે, જે જહાલતના રસ્તા પર ચાલી રહ્યો છે. અલ્લાહ તઆલા ફરમાવે છે: وَمَن يَرْغَبُ …

اور پڑھو

કિયામતની નિશાનીઓ – આઠમી કિસ્ત

દજ્જાલના આવવા પહેલાં ઉમ્મતનું નીચે જવું હદીસ-શરીફમાં આવ્યું છે કે કિયામત પહેલાં લોકોની જીંદગીનો સૌથી પહેલો ગોલ અને અસલ મકસદ વધારેમાં વધારે માલ-દૌલત ભેગી કરવાનો હશે. લોકો માલને એ નજરે જોશે કે માલ જ તમામ રાહત-આરામની ચાવી છે, દરેક પ્રકારની ખુશી અને મનોરંજનનો દરવાજો છે અને તમામ લજ્જતો તથા દુનિયાની …

اور پڑھو

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૨)

“ખલીલુલ્લાહ” ના લકબથી નવાજવામાં આવવું તમામ અંબિયા-એ-કિરામ અલૈહિમુસ્સલામમાં થી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને “ખલીલુલ્લાહ” (અલ્લાહના ખાસ દોસ્ત) ના લકબથી નવાજવામાં આવ્યા. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આ માન કેવી રીતે મળ્યું, તેના વિશે અલ્લામા ઇબ્ને-કસીર રહ઼મતુલ્લાહી અલૈહિએ નીચે મુજબનો વાકિયો બયાન કર્યો છે: હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની આદતે-શરીફા હતી કે તેઓ હંમેશા પોતાના ઘરે …

اور پڑھو