નવા લેખો

જનાઝાની નમાઝની ઈમામતનો સૌથી વધારે હકદાર કોણ ?

ઈસ્લામી દેશમાં જનાઝાની નમાઝની ઈમામતનાં માટે સૌથી અગ્રણી મુસ્લિમ હાકિમ છે. શરીઅતે મુસ્લિમ શાસક(હાકિમ) ને જનાઝાની નમાઝ પઢાવવાનો હુકમ આપ્યો છે...

વધારે વાંચો »

હદિયો આપવુ સુન્નત છે

એક મૌલવી સાહબનાં સવાલનાં જવાબમાં ફરમાવ્યુ કે હદિયો આપવુ સુન્નત છે. જ્યારે સુન્નત છે તો તેમાં બરકત કેવી રીતનાં નહી થશે ન થવાનો શું મતલબ۔۔۔

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૩

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવે છે કે દુનિયા સંપત્તિ અને લજ્જતને યોગ્ય વસ્તુઓથી ભરેલી છે અને તે બઘી વસ્તુઓમાં સૌથી શ્રેષ્ઠ દૌલત “નેક બીવી(પત્ની)” છે...

વધારે વાંચો »

ઈમામનું ચાર તકબીરોથી વધારેની તકબીર કેહવુ

અગર ઈમામ જનાઝાની નમાઝમાં ચારથી વધારે તકબીર કહે, તો મુકતદીયોએ વધારાની તકબીરમાં તેમની ઈકતિદા(અનુસરવુ) ન કરવુ જોઈએ, બલકિ તેઓએ ખામોશ રહેવુ જોઈએ...

વધારે વાંચો »