નવા લેખો

દુવા ની સુન્નતો અને આદાબ – ૨

દુઆ ની ફઝીલતો (૧) મોમીનનું હથિયાર હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું કે દુઆ મોમીન નું હથિયાર, દીનનો સુતૂન અને આસમાનો અને જમીન નું નૂર છે. (૨) ઈબાદત નું મગ્ઝ હઝરત અનસ રદિઅલ્લાહુ અન્હુ થી બયાન કરવામાં આવ્યું છે …

વધારે વાંચો »

ફરિશ્તાઓ નું શરમાવવુ હઝરત ઉસ્માનથી

એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: رحم الله عثمان، تستحييه الملائكة (سنن الترمذي، الرقم: ٣٧١٤) અલ્લાહ ત’આલા હઝરત ઉસ્માન પર રહમ ફરમાવે, (તે એવા માણસ છે કે) ફરિશ્તાઓ પણ તેમના થી હયા (શર્મ) કરે છે. આખિરતમાં હિસાબની ફિકર એકવાર હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ ‘અન્હુ તેમના પશુઓના વાડામાં દાખલ થયા તો …

વધારે વાંચો »

ઉહુદ પહાડ નું ખુશી થી ઝૂલતા-ઝૂલતા ડોલવું

صعد النبي صلى الله عليه وسلم جبل أحد ومعه سيدنا أبو بكر رضي الله عنه وسيدنا عمر رضي الله عنه وسيدنا عثمان رضي الله عنه. فرجف أحد (من شدة الفرح بوضع هؤلاء الأجلاء أقدامهم عليه)، فضرب سيدنا رسول الله صلى الله عليه وسلم الجبل برجله وقال: اسكن أحد، فليس عليك …

વધારે વાંચો »

લોકોની ઈસ્લાહ કરતી વખતે રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો અંદાજ

અમ્ર બિલ મારુફ અને નહી ‘અનીલ મુન્કર (સારા કામોનો આદેશ આપવો અને ખરાબ કામોથી મનાઈ કરવી) એ દીનનો એક મહત્વપૂર્ણ ફરિઝા (ફરજ) છે; પરંતુ ઈન્સાન માટે જરૂરી છે કે જેની ઈસ્લાહ કરવા (સુધારવા) ચાહે છે તેના વિશે તેને જાણકારી હોય અને તેને આ વાતની પણ ખબર હોવી જોઈએ કે ઈસ્લાહ …

વધારે વાંચો »

હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ ની શહાદતની પેશીન-ગોઇ

રસુલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહી વસલ્લમે એક ખાસ ફિતનાહનો ઉલ્લેખ કર્યો અને હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: يقتل هذا فيها مظلوما لعثمان (سنن الترمذي، الرقم: ٣٧٠٨) આ વ્યક્તિની આ ફિતનામાં નિર્દોષ (કોઈ પણ ગુના વગર) હત્યા કરવામાં આવશે. (પેશીન-ગોઇ = પહેલા થી કોઈ ઘટનાનું બયાન કરવું) હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ …

વધારે વાંચો »