નવા લેખો

મુલાકાતનાં સમયે દુરૂદ શરીફ પઢવુ

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “બે એવા મુસલમાન જે માત્ર અલ્લાહ તઆલાનાં વાસ્તે એક-બીજાની સાથે મુહબ્બત કરે છે, જ્યારે તે એક-બીજાની સાથે મુલાકાત કરે છે...

વધારે વાંચો »

સૂરતુલ ઝિલઝાલની તફસીર

જ્યારે પૃથ્વીને તેના સખત આંચકાથી હલાવી નાખવામાં આવશે (૧) અને પૃથ્વી પોતાનાં અંદરનાં બોજા બહાર કાઢી નાંખશે (૨) અને (આ સ્થિતિ જોઈ) માનવી કહેશે કે એને શું થઈ ગયું છે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૯)

بسم الله الرحمن الرحيم અલ્લાહ તઆલા અને મખલૂક ની અમાનત અદા કરવાની મહત્તવતા જાહીલિયતનો જમાનો અને ઈસ્લામની શરૂઆતમાં ઊષમાન બિન તલ્હા ખાનએ કઅબાની ચાવીનાં જવાબદાર હતા. એમનો નિયમ (મામૂલ) હતો કે તે દર અઠવાડિયે સોમવાર અને જુમેરાતનાં દિવસે ખાનએ કઅબાનો દરવાજો ખોલતા હતા, જેથી કે લોકો તેનાં અંદર દાખલ થાય …

વધારે વાંચો »