નવા લેખો

કયામતની નિશાનીઓ – ૪

કયામતની દસ મોટી નિશાનીઓ જે રીતે કયામતના દિવસની નાની નિશાનીઓ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે, તેવી જ રીતે કયામતના દિવસની મોટી નિશાનીઓ પણ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે. કયામતની મોટી નિશાનીઓ થી મતલબ તે મહત્વની ઘટનાઓ છે જે કયામત પહેલા આ દુનિયામાં જોવા મળશે અને કયામત નજીક હોવાના …

વધારે વાંચો »

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમની મુબારક સીરત – ૧

આપ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમનું મુબારક નસબ આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું નામ મુહમ્મદ હતું, તેમના વાલિદ સાહબનું (પિતાનું) નામ અબ્દુલ્લાહ અને વાલિદાનું (માતાનું) નામ આમિના હતું. આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કુરૈશ ખાનદાનમાંથી હતા અને કબીલ-એ-બની હાશિમ કુરૈશનાં વિવિધ પરિવારોમાંનો એક પરિવાર હતો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ આ જ કબીલા અને પરિવાર …

વધારે વાંચો »

દીન માટે પોતાના જાન-માલનું કુર્બાન કરવું

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહિમહુલ્લાએ એકવાર ઈર્શાદ ફરમાવ્યું: દીનમાં જાન ની પણ કુર્બાની છે અને માલ ની પણ. તો તબલીગમાં જાન ની કુરબાની આ છે કે અલ્લાહની ખાતર પોતાના વતન અને ઘરબાર ને છોડે અને અલ્લાહના કલિમા (લા-ઇલાહા ઇલ્લલ-લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ) ને ફેલાવે, દીન નો પ્રચાર કરે. માલની કુરબાની …

વધારે વાંચો »

જન્નત ની ખુશખબરી

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: عثمان في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) ઉસ્માન જન્નતમાં હશે (એટલે કે તે એ લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જન્નતની ખુશખબરી આપવામાં આવી). મસ્જિદ હરામને વધારવા માટે જમીન ખરીદવું એકવાર હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મક્કા મુકર્રમામાં …

વધારે વાંચો »

હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ નું પોતાના માટે જન્નત ખરીદવું

ગઝ્વ-એ-તબુકના પ્રસંગે, નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: ما على عثمان ما عمل بعد هذه (أي: ليس عليه أن يعمل عملا أخر لشراء الجنة بعد إنفاقه ست مائة بعير لتجهيز جيش تبوك). (سنن الترمذي، الرقم: ٣٧٠٠) ઉસ્માનને આ કામ પછી (જન્નત ખરીદવા માટે) …

વધારે વાંચો »