નવા લેખો

આશૂરાની મહત્તવતા

સવાલ– કેટલાક લોકોનો અકીદો છે કે મુહર્રમનો મહીનો હઝરત હુસૈન (રદિ.) ની શહાદત પર સોગ (ગમ) મનાવવાનો મહીનો છે અને અમુક લોકોનો ખ્યાલ છે કે મુહર્રમનો મહીનો ખુશી મનાવવાનો અને ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરવાનો મહીનો છે. શું આ બન્ને માંથી કોઈ વાત હદીષ શરીફથી ષાબિત છે? મહરેબાની કરીને …

વધારે વાંચો »

દુરૂદ શરીફ જમા કરવા માટે ફરિશ્તાઓનુ દુનિયા માં ભ્રમણ કરવુ

હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે "બેશક અલ્લાહ તઆલાનાં ઘણાં ફરિશ્તાઓ છે, જેઓ જમીનમાં ફરતા રહે છે અને મારી ઉમ્મતનાં સલામ પહોંચાડે છે."....

વધારે વાંચો »

હઝરત હુસૈન (રદિ.) નાં માટે આશૂરાનાં દિવસે રોઝો રાખવુ

સવાલ– શું અમે હઝરત હુસૈન (રદિ.) ને ષવાબ પહોંચાડવા માટે આશૂરાનાં મૌકા પર રોઝો રાખી શકીએ ? શું તેનો કોઈ ખાસ ફાયદો અથવા ષવાબ છે જે અમને અલ્લાહ તઆલા આપશે?

વધારે વાંચો »

માત્ર દસ મુહર્રમના રોઝો રાખવુ

સવાલ– શું ફકત દસમી મુહર્રમનાં રોઝો રાખવુ દુરૂસ્ત છે? એટલે જો કોઈ વ્યક્તિ નવ અથવા અગ્યાર મુહર્રમનાં રોઝો ન રાખે, બલકે ફકત દસ મુહર્રમનાં રોઝો રાખે, તો શું આ અમલ દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

નવા વર્ષનાં મોકા પર મુબારક બાદ આપવુ

સવાલ– અગર ચાંદ દેખાય જાય તો કાલથી નવુ ઈસ્લામી વર્ષ મુહર્રમનાં મહીનાથી શરૂ થશે. શું અમે આ મૌકા પર (એટલે નવા વર્ષની શરૂઆતમાં) એકબીજાને મુબારકબાદી આપી શકીએ યા આ અમલ શરીઅતનાં ખિલાફ છે?

વધારે વાંચો »