નવા લેખો

(૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

અગર કોઈ મય્યિતનાં ઘરે જાય અને ત્યાં ખાવાનું ખવડાવાઈ રહ્યુ છે, તો શું તે ખાવાનું ખાવુ જાઈઝ છે? શું મય્યિતનાં ઘરે તેમનાં ઘરવાળા અને મેહમાનોનાં માટે ખાવાનું મોકલવુ જાઈઝ છે?...

વધારે વાંચો »

બેદરકારીના સ્થળોએ દુરુદ શરીફ પઢવુ

“હે મારા ભત્રીજા ! મારી કિતાબ “અશ શિફા બિતઅરીફી હુકૂકિલ મુસ્તફા”ને મજબૂતીથી પકડી લો અને તેને અલ્લાહ તઆલાનાં નઝદીક મકબૂલિયત હાસિલ કરવાનો ઝરીઓ બનાવો.”...

વધારે વાંચો »

અલ્લાહ તઆલા બખશિશ માટે બહાનું શોઘે છે

હું (મૌલાના અશરફ અલી થાનવી રહ.) ભવિષ્ય (મુસતકબિલ) પર કસમ તો ખાતો નથી પણ આ વાતને ખસમ ખાઈને કહું છું કે અલ્લાહ તઆલા બખશિશ (માફ કરવા) માટે તો બહાનું શોઘે છે અને અઝાબ આપવા માટે નથી શોધતા તેમને શું કામ પડી ગયુ કોઈને અઝાબ આપવા પર...

વધારે વાંચો »

અઝાન પછી બીજી દુઆ

હે અલ્લાહ ! મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કો “વસીલા” (આખી ઉમ્મતનાં માટે સિફારિશનો હક) અર્પણ ફરમાવ, તેમને ઈલ્લિય્યીનનાં સ્થાનમાં ઉચ્ચ દરજો નસીબ ફરમાવ, પસંદ કરેલ બંદાવોનાં દિલોમાં તેમની મોહબ્બત નાંખી દે અને મુકર્રબ લોકોની સાથે તેમનું સ્થાન બનાવ...

વધારે વાંચો »