નવા લેખો

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શફાઅત

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જેણે મારી કબરની ઝિયારત કરી (દુરદો સલામ મોકલ્યુ), હું તેનાં માટે કયામતનાં દિવસે સિફારિશ કરીશ...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૪

બન્નેવ પગોની આંગળીઓનાં સહારે જમીન પર એવી રીતે ‎રાખો કે આંગળીઓનો રૂખ કિબ્લા તરફ હોય.‎ સજદાની ‎હાલતમાં બન્નેવ પગોની એડીઓને મિલાવીને રાખો અથવા તેને ‎અલગ રાખો બન્નેવ જાઈઝ છે. હદીષ શરીફમાં બન્નેવ તરીકાવો ‎આવ્યા છે.‎..

વધારે વાંચો »

(૩) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

સવાલઃ શું મય્યિતનાં નજીકની સંબંઘી ઔરતો તઅઝિયત કરે અથવા મોહલ્લાની બીજી ઔરતોં પણ તઅઝિયત કરી શકે છે? જવાબઃ તઅઝિયત સુન્નત છે અને તઅઝિયતની સુન્નત મય્યિતનાં નજીકનાં રિશ્તેદારોની સાથે ખાસ નથી, બલકે મય્યિતનાં કરીબી રિશ્તેદાર અને તે લોકો જેઓ મય્યિતનાં રિશ્તેદાર નથી બઘા તઅઝિયત કરી શકે છે....

વધારે વાંચો »

એક દુરૂદ પર દસ નેકિયો

“જે વ્યક્તિ મારા પર દુરૂદ મોકલે છે, તેનું દુરૂદ મારા પાસે પહોંચે છે (ફરિશ્તાઓનાં દ્વારા) અને હું (પણ) તેના દુરૂદનું જવાબ આપુ છું અને તેનાં વગર તેનાં માટે દસ નેકિયોં પણ લખવામાં આવે છે.”...

વધારે વાંચો »