નવા લેખો

દુરૂદ ન પઢવાનાં કારણે કયામતનાં દિવસે અફસોસનું કારણ

હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં શિબ્લી હાજર થયા, હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઊભા થઈ ગયા અને એમની પેશાની ને ચૂમ્યુ અને મારી વારંવાર જીદ કરવા પર હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે આ વ્યક્તિ દરેક નમાઝ બાદ નીચે આપેલી આયતે શરીફા પઢે છે અને ત્યાર બાદ મારા પર દુરૂદ પઢે છે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૮)‎

સહાબએ કિરામ (રદિ.) દીની અને દુન્યવી બન્નેવ એતેબારથી બેહદ કામયાબ હતા અને તેમની કામયાબી તથા સફળતાનો રાઝ આ હતો કે તેમનાં દિલોમાં દુન્યવી માલો સંપત્તીની મોહબ્બત ન હતી અને તેઓ દરેક સમયે બઘા કામોમાં અલ્લાહ તઆલાની ઇતાઅત તથા ફરમાંબરદારી કરતા હતા...

વધારે વાંચો »

ખુશહાલી સુન્નત પર અમલ કરવામાં છે

તો જે લોકોને અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅ (અનુકરણ) માં સાદાઈ ભર્યુ સમાજ જીવન પસંદ હોય અને તેમને એમાં જ આનંદ અને ચેન મળવા લાગે, તેઓના ઉપર અલ્લાહ તઆલાનું મોટું ઈન્આમ છે કે અલ્લાહ તઆલાએ એમના માટે એવી વસ્તુઓમાં ચેન મૂકી દીઘું જે બેહદ સસ્તી છે અને જે ગરીબમાં ગરીબ માણસ માટે પણ આસાનીથી ઉપલબ્ઘ થઈ શકે છે...

વધારે વાંચો »