પાણી મૌજૂદ ન હોવાની સૂરતમાં મય્યિતને તયમ્મુમ કરાવવુ સવાલઃ- અગર પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને કેવી રીતે ગુસલ આપવામાં આવે? જવાબઃ- અગર એક શરઈ માઈલનાં મસાફતનાં બકદર (અથવા તેનાંથી વધારે) પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને તયમ્મુમ કરાવવામાં આવશે. [૧] વુઝૂની હાલતમાં મય્યિતને ગુસલ આપવુ સવાલઃ- જે લોકો મય્યિતને …
વધારે વાંચો »હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ
ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ …
અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: اللهم ا…
મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે
શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું…
હઝરત સ’અદ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુને જન્નતની ખુશખબરી
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: સ’અદ જન્નતમાં હશે (તેઓ તે લોકોમાંથી છે …
સૂરહ ઇખ્લાસની તફસીર
قُل هُوَ اللّٰهُ اَحَدٌ ﴿١﴾ اللّٰهُ الصَّمَدُ ﴿٢﴾ لَم يَلِدْ وَلَم يُوْلَد ﴿٣﴾ وَلَمْ يَكُن لَ…
નવા લેખો
બુઝુર્ગોની તરક્કી અને વર્તમાન તરક્કી
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ “વર્તમાન (મૌજૂદા) (જમાનાની) તરક્કીનું પરિણામ તો લાલચ (લોભ) છે અને શરીઅતે લાલચ (લોભ)નાં મૂડિયા કાપી નાંખ્યા છે. સહાબએ કિરામ (રદિ.) જેઓ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં નમૂના (અનુરપ) હતા. ક્યાંય પણ એવા વિચારને પોતાનાં હૃદયમાં જગ્યા નહી આપી ન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૦)
بسم الله الرحمن الرحيم ઉમ્મતે મુસ્લિમાની ઈસ્લાહ (સુઘારણા) ની ફિકર હઝરત ઉમર (રદિ.)નાં શાસનકાળમાં એક માણસ શામ શહેરથી હઝરત ઉરમ (રદિ.) ની મુલાકાત માટે મદીના મુનવ્વરા આવતો હતો. આ શામી માણસ મદીના મુનવ્વરામાં થોડા સમય રેહતો હતો અને હઝરત ઉમર (રદિ.) ની મજલિસમાં બેસીને તેમનાંથી લાભ ઉઠાવતો હતા. એક વખત …
વધારે વાંચો »(૧૧) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
મય્યિતનાં શરીરથી જુદા અંગોનું ગુસલ સવાલઃ- ક્યારેક એવુ થાય છે કે મય્યિતનાં શરીરથી અમુક અંગો જુદા હોય છે ઉદાહરણ તરીકે ગાડીનાં અકસ્માત વગૈરહમાં મય્યિતનાં અમુક અંગો ટૂટી જાય છે અને શરીરથી જુદા હોય છે, તો શું ગુસલનાં સમયે તે અલગ કરેલા અંગોને પણ ગુસલ આપવામાં આવશે અને તેને દફનાવી દેવામાં …
વધારે વાંચો »રવઝએ અકદસની ઝિયારતની ફઝીલત
જેણે મારી વફાત બાદ મારી કબરની ઝિયારત કરી, તે એવા માણસ જેવો છે જાણેકે તેણે મારા જીવનમાં મારી ઝિયારત કરી...
વધારે વાંચો »