નવા લેખો

દીનની તલબ તથા ફિકર પૈદા કરવુ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આપણાં નજદીક આ વખતમાં ઉમ્મતની અસલ બિમારી દીનની તલબ અને કદર(મહત્ત્વતા) થી એમના દિલો ખાલી છે. જો  દીનની ફિકર તથા તલબ એમનાં અંદર પૈદા થઈ જાય  અને એમનાં દિલોમાં દીનની મહત્તવતા અને સમજણ જીવિત થઈ જાય, તો ઈસ્લામિયત જોત જોતામાં સમૃદ્ધ …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૩

ગર છોકરો મહરે ફાતમી આપવા ચાહે અને મહરે ફાતમી મહરે મિષ્લનાં બરાબર હોય અથવા તેનાંથી વધારે હોય, તો આ જાઈઝ છે અને અગર મહરે ફાતમી મહરે મિષ્લથી ઓછી હોય, પણ છોકરી અન છોકરીનાં વડીલો આ મિકદારથી રાઝી હોય, તો આ પણ જાઈઝ છે...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૮

વિવિઘ મસાઈલ મર્દોની નમાઝથી સંબંઘિત  સવાલઃ શું મુક્તદી ઈમામનાં પછાળી ષના, તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત પઢે?‎ જવાબઃ મુક્તદી માત્ર ષના પઢે અને ત્યાર બાદ ખામોશ રહે. મુક્તદી ઈમામનાં પછાળી ‎તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત ન પઢે.. સવાલઃ અગર મુક્તદી જમાઅતમાં તે સમયે શામેલ થાય જ્યારે ઈમામે કિરાઅત શરૂ કરી દીઘી હોય, …

વધારે વાંચો »

સૂરતુલ હુમઝહની તફસીર

શું સમજ્યો કે તે ભાંગીતોડી નાખનારી શું વસ્તુ છે? (૫) તે અલ્લાહની સળગાવેલી એક આગ છે, (૬) જે (શરીરને લાગતાંજ) દિલોની ખબર લઈ નાંખશે. (૭) બેશક, તે આગ તેઓનાં ઉપર બંઘ કરી દેવામાં આવશે. (૮) (તો તે લોકો આગનાં) લાંબા થાંભલાઓમાં (કેદ હશે). (૯)...

વધારે વાંચો »