નવા લેખો

કયામતની અલામતો – ૨

ઉલમાએ કિરામે કયામતની અલામતોને બે ભાગોમાં વહેંચણી કરી છેઃ પેહલી મોટી અલામતો અને બીજી નાની અલામતો. નાની અલામતો માંથી સૌથી પેહલી અલામત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું આ દુનિયાથી જવુ છે અને બીજી મોટી અલામતો માંથી સૌથી પેહલી અલામત ઈમામ મહંદી (અલૈ.) નું જાહેર થવુ છે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૨)‎

હદીષોથી સારી રીતે સ્પષ્ટ થઈ ગયુ કે ઈસ્લામમાં પડોશીયોનાં અધિકારોને ઘણી વધારે મહત્તવતા આપવામાં આવી છે. તેથી આપણને જોઈએ કે તે બઘા અધિકારોને પૂરા અદા કરવાની ભરપૂર કોશિશ કરે...

વધારે વાંચો »

અલ્લાહ તઆલાની મખલુકનાં સરતાજ – હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ ‎અલયહિ વસલ્લમ)‎

عن ابن عباس رضي الله عنهما قال: جلس ناس من أصحاب رسول الله صلى الله عليه وسلم ينتظرونه قال: فخرج حتى إذا دنا منهم سمعهم يتذاكرون فسمع حديثهم فقال بعضهم: عجبا إن الله عز وجل اتخذ من خلقه خليلا اتخذ من إبراهيم خليلا وقال آخر: ماذا بأعجب من كلام موسى …

વધારે વાંચો »

સુરતુલ ફીલની તફસીર

શું આપને ખબર નથી કે આપનાં પરવરદિગાર હાથીવાળાઓ સાથે કેવું વર્તન કર્યુ ! (૧) શું તેવણે તેઓના બઘા દાવને (તદ્દન) ખોટા નહી કરી દીધા હતા? (૨) વળી, તેઓના ઉપર(અબાબીલ) પક્ષીઓનાં ટોળેટોળાં મોકલ્યાં હતા, (૩) જે તે લોકો પર ખંગરની કાંકરીઓ ફેંકતા હતા...

વધારે વાંચો »