ઉમરહનાં તવાફનો તરીકો જ્યારે તમે મસ્જીદે હરામ પહોંચો, તો મસ્જીદમાં દાખલ થવાની મસ્નૂન દુઆ પઢો પછી ઉમરહનાં માટે અગાળી વધો. બે રકઅત તહિય્યતુલ મસ્જીદ ન પઢો જેવી રીતે કે તમે બીજી મસ્જીદોમાં દાખલ થવા બાદ પઢો છો તેનાં બદલે સીઘા ઉમરહનાં તવાફનાં માટે જાવો, કારણકે મસ્જીદુલ હરામમાં મુહરિમ (એહરામ વાળો …
વધારે વાંચો »હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ
ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ …
અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: اللهم ا…
મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે
શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું…
હઝરત સ’અદ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુને જન્નતની ખુશખબરી
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: સ’અદ જન્નતમાં હશે (તેઓ તે લોકોમાંથી છે …
સૂરહ ઇખ્લાસની તફસીર
قُل هُوَ اللّٰهُ اَحَدٌ ﴿١﴾ اللّٰهُ الصَّمَدُ ﴿٢﴾ لَم يَلِدْ وَلَم يُوْلَد ﴿٣﴾ وَلَمْ يَكُن لَ…
નવા લેખો
હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૮
એહરામ બાંઘવાથી પેહલા બે રકઅત નફલ નમાઝ અદા કરવુ જ્યારે તમો એહરામની ચાદર પેહરી લો તો એહરામની નિય્યત બાંઘવાથી પેહલા બે રકાત નફલ નમાઝ અદા કરો, પણ આ ધ્યાન રહે કે તે મકરૂહ વખત ન હોય. બેહતર આ છે કે પેહલી રકઅતમાં સુરએ કાફિરૂન અને બીજી રકઅતમાં સુરએ ઈખલાસ પઢો. …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૭
ઉમરહ અને હજ્જ અદા કરવાનો તરીકો સામાન્ય તૌર પર લોકો તમત્તુઅ હજ્જ અદા કરે છે (એટલે હજ્જનાં મહિનાવોમાં ઉમરહ અદા કરે છે પછી એહરામ ખોલી દે છે અને જ્યારે હજ્જનાં દિવસો આવે છે તો બીજો એહરામ બાંઘીને હજ્જ અદા કરે છે) એટલા માટે નીચે તમત્તુઅ હજ્જ અદા કરવાનો તરીકો વિગતવાર …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૬
હજ્જનાં ત્રણ પ્રકારો હજ્જનાં ત્રણ પ્રકારો છેઃ (૧) ઈફરાદ હજ્જ (૨) તમત્તુઅ હજ્જ (૩) કિરાન હજ્જ ઈફરાદ હજ્જ ઈફરાદ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનો એહરામ બાંધીને માત્ર હજ્જ કરે અને હજ્જનાં મહીનાવોમાં હજ્જથી પેહલા ઉમરહ ન કરે. [૧] તમત્તુઅ હજ્જ તમત્તુઅ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનાં મહીનામાં ઉમરહ …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૫
મક્કા મુકર્રમહનાં સુનનો આદાબ (૧) મક્કા મુકર્રમહમાં રોકાવાનાં દરમિયાન દરેક સમયે આ મુબારક જગ્યાની અઝમત (મહાનતા) અને હુરમતનો ખ્યાલ રાખો અને આ વાત ઘ્યાનમાં રાખો કે બઘા અંબિયા (અલૈ.), સહાબએ કિરામ (રદિ.), તાબિઈને ઈઝામ અને અવલિયાએ કિરામ (રહ.) વધારે પ્રમાણમાં આ મુબારક જગ્યા (મક્કા મુકર્રમહ) તશરીફ લાવતા હતા. (૨) હરમમાં …
વધારે વાંચો »