હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહિમહુલ્લાહએ એકવાર ફરમાવ્યું: હું શરૂઆતમાં આ રીતે ઝિકર ની તાલીમ આપુ છું: દરેક નમાઝ પછી, “તસ્બીહે ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હા” અને ત્રીજો કલીમા “سبحان الله والحمد لله ولا إلٰه إلا الله والله أكبر ولا حول ولا قوة إلا بالله” અને સવાર-સાંજ સો સો વખત દુરુદ …
વધારે વાંચો »હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ
ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ …
અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: اللهم ا…
મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે
શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું…
હઝરત સ’અદ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુને જન્નતની ખુશખબરી
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: સ’અદ જન્નતમાં હશે (તેઓ તે લોકોમાંથી છે …
સૂરહ ઇખ્લાસની તફસીર
قُل هُوَ اللّٰهُ اَحَدٌ ﴿١﴾ اللّٰهُ الصَّمَدُ ﴿٢﴾ لَم يَلِدْ وَلَم يُوْلَد ﴿٣﴾ وَلَمْ يَكُن لَ…
નવા લેખો
ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨
શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના માટે ‘ઇદ્દતમાં બેસવું વાજીબ છે. આવી ઔરત ની ‘ઇદ્દત (જેના શૌહરનો ઇન્તિકાલ થઈ જાય અને તે હામિલા {ગર્ભવતી} નથી) ચાર મહિના અને દસ દિવસ છે. આ હુકમ એવા કેસમાં રહેશે જ્યારે શૌહરનો ઇન્તિકાલ કમરી મહિનાની …
વધારે વાંચો »હઝરત અલી રદી અલ્લાહુ ‘અન્હુ થી મોહબ્બત કરવુ એ ઈમાનની નિશાની છે
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ’અલૈહિ વ સલ્લમે હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુને ફરમાવ્યું: لا يحبك إلا مؤمن، ولا يبغضك إلا منافق (أي حب سيدنا علي رضي الله عنه من علامات الإيمان، بشرط الإيمان بجميع أمور الدين الأخرى). (جامع الترمذي، الرقم: ٣٧٣٦) તમારા થી ફક્ત મોમિન જ મોહબ્બત કરશે અને તમારા થી ફક્ત મુનાફિક …
વધારે વાંચો »ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૬
હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહીમહુલ્લાહ હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહિમહુલ્લાહ આપણા તે અકાબિરો અને બુઝુર્ગો માંથી હતા, જેમનો જમાનો આપણાથી વધારે દૂર નથી. તેમનો જન્મ 1325 હિજરીમાં થયો હતો અને તેઓ હઝરત શેખ-ઉલ-હદીસ મૌલાના મુહમ્મદ ઝકરિયા કાંધલવી રહીમહુલ્લાહના આગળ પડતા ખલીફા માંથી હતા. તેઓ ઘણા વર્ષો સુધી દારુલ-ઉલૂમ …
વધારે વાંચો »મૈય્યતની કબર
(૧) મૈય્યતને ઘરમાં દફન કરવામાં ન આવે, પછી તે નાબાલિગ હોય કે બાલિગ , નેક હોય કે ન હોય. ઘરની અંદર દફન થવું એ નબીઓની વિશેષતા અને નબીઓના માટે ખાસ છે. (૨) કબરને ચોરસ બનાવવી મકરૂહ છે. કબરને ઊંટની કોહાનની જેમ થોડુ ઊંચુ કરવુ મુસ્તહબ અને પસંદીદા છે. કબરની ઊંચાઈ …
વધારે વાંચો »