નવા લેખો

કયામતની અલામતો – ૩

કયામતની મોટી અલામતોથી પેહલા નાની અલામતોનું દેખાવુ અહાદીષે મુબારકામાં કયામતની ઘણી બઘી નાની અલામતો બયાન કરવામાં આવી છે. આ નાની અલામતો પર ગૌર કરવાથી આપણને ખબર થાય છે કે આ નાની અલામતો જ્યારે આખી દુનિયાનાં દરેક જગ્યામાં વધારે પ્રમાણમાં જાહેર થવા લાગશે અને તે દરેક સમયે ઉદય (ઊરૂજ) અને તરક્કી …

વધારે વાંચો »

સહાબએ કિરામ(રદિ.) ઉમ્મતનાં માટે ખૈરો ભલાઈનાં ‎ઝરીયા છે

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારા સહાબાની મિષાલ મારી ઉમ્મતમાં ખાવામાં મીઠુંની જેમ છે કે ખાવાનું વગર મીઠુંએ સારૂ (અને લઝીઝ) નથી થઈ શકતુ.” (શર્હુસ્સુન્નહ, રકમ નં- ૩૮૬૩) હઝરત ઝૈદ બિન દષિના (રદિ.) ની મુહબ્બત હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે જ્યારે કુફ્ફારે હઝરત ઝૈદ(રદિ.) ને …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ- ૩૦)‎

بسم الله الرحمن الرحيم હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) ની બુઝુર્ગી અને સચ્ચાઈનો કિસ્સો હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) છઠી સદી હિજરીનાં જલીલુલ કદર ઉલમા અને મોટા પાયાનાં બુઝુર્ગોમાંથી હતા. અલ્લાહ તઆલાએ આપને બે પનાહ મકબૂલિયત અતા ફરમાવી હતી જેનાં કારણેથી આપનાં મુબારક હાથ પર હઝારો લોકોએ ગુનાહોં …

વધારે વાંચો »

આખી ઉમ્મત પર સહાબએ કિરામ (રદિ.) ની ફઝીલત

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “મારા સહાબાને ગાડો ન આપ્યા કરો ! કસમ છે તે ઝાતની જેનાં કબઝામાં મારી જાન છે, જો તમારામાંથી કોઈ માણસ ઉહદ પહાડનાં બરાબર સોનું ખર્ચ કરે, તો તે ષવાબમાં સહાબાનાં એક મુદ્દ અથવા અડઘા મુદ્દનાં …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ- ૨૯)‎

بسم الله الرحمن الرحيم વાલિદૈન પોતાની ઔલાદનાં માટે અમલી નમૂના બને અલ્લાહ તઆલાની બઘી મખલુકમાં સૌથી અફઝલ અને ઉચ્ચતર નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છે. અલ્લાહ તઆલાએ આપને પોતાનાં અંતિમ રસૂલ પસંદ કર્યા અને આપને સૌથી વધારે મહાન દીન અતા ફરમાવ્યો. દીને ઈસ્લામ જે ઈન્સાનનાં માટે જીવન જીવવાનો ઝાબતો છે. …

વધારે વાંચો »