નવા લેખો

એહતેલામ પછી બીસ્તર (પથારી) ને ધોવુ

સવાલ- શું એહતેલામ પછી બીસ્તર (પથારી) ને પણ ધોવુ જોઈએ? અને શું જે બીસ્તર (પથારી) પર એહતેલામ થયો હોય અગર તે બીસ્તર (પથારી) ને ધોવા વગર (બીજી રાત) તે બીસ્તર  પર સુવાથી (પાક) કપડાં પણ નાપાક થઈ જાય?

વધારે વાંચો »

પાણીના હોવા છતા તયમ્મુમ કરવું

સવાલ – અગર કોઈ મર્દ અથવા ઓરત પર ગુસલ ફર્ઝ થઈ જાય અથવા એને એ પણ ડર (ગભરાહટ) હોય કે હું ગુસલ કરવા જઈશ તો નમાઝ નો ટાઈમ પસાર થઈ જશે. મતલબ કે નમાઝ ભી મારી કઝા થઈ જશે તો અવે તે શું કરે? અગર તે તયમ્મુમ કરવા જાય તો …

વધારે વાંચો »

ટાઈમ ઓછો હોવાના કારણે તયમ્મુમ કરવુ

સવાલ – જો જનાબતની (નાપાકી ની) હાલતમાં જેવી રીતે કે એહતેલામ થઈ જાય યા આંખ ફજરની  નમાઝ છુટવામાં ૫ થી ૧૦ મીનટ બાકી હોય. હવે તે કેવી રીતે નમાઝ અદા કરે? તયમ્મુમ કરીને નમાઝ અદા કરે યા પછી ગુસલ કરીને ફરીથી નમાઝ અદા કરે? અને એક માઈલમાં કેટલા કીલોમીટર હોય …

વધારે વાંચો »