નવા લેખો

જ્યાં પણ હોય, ત્યાં દુરૂદ શરીફ પઢો

عن الحسن بن علي رضي الله عنهما أن رسول الله صلى الله عليه و سلم قال حيثما كنتم فصلوا علي فإن صلاتكم تبلغني رواه الطبراني في الكبير بإسناد حسن (الترغيب و الترهيب رقم ٢٥٧١)

હઝરત હસન બિન અલી (રદિ.) થી રિવાયત છે કે...

વધારે વાંચો »

બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૬)

૧૪) આ વાતનું ખુબ ધ્યાન રાખવુ કે પેશાબનાં છાંટા બદન (શરીર) નાં કોઈ હીસ્સા (ભાગ) પર ન પળે. આ સીલસીલામાં ગફલત, સખ્ત કબ્રનાં અઝાબનું કારણ છે.

عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم أكثر عذاب القبر من البول ...

વધારે વાંચો »

બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૫)

(૧) બયતુલ ખલામાં ન કંઈ ખાવુ જોઈએ અને ન કંઈ પીવુ જોઈએ. (૨)બયતુલ ખલામાં જરૂરતથી વધારે સમય પસાર ન કરવું.[૧] જો બયતુલ ખલા થોડા લોકોના દરમીયાન સામાન્ય હોય અથવા તે બયતુલ ખલા બધાના માટે હોય, તો જરૂરતથી વધારે સમય પસાર કરવું બીજાના માટે તકલીફનું કારણ બનશે. (૩) અકડું બેસીને કઝાએ …

વધારે વાંચો »