નવા લેખો

સર્વક્ષ્રેષ્ઢ વખાણ અને દુરૂદ

اَللّهُمَّ لَكَ الحَمْدُ كَمَا أَنْتَ اَهْلُهُ فَصَلِّ عَلَى مُحَمَّدٍ كَمَا أَنْتَ اَهْلُهُ وَافْعَلْ بِنَا مَا أَنْتَ اَهْلُهُ فَاِنَّكَ أَنْتَ اَهْلُ التَقْوَى وَ اَهْلُ المغْفِرَة (فضائل الدرود)

એ અલ્લાહ ! તમારા માટે જ વખાણ છે જે તમારી શાન ને લાયક છે...

વધારે વાંચો »

મય્યિતની કફનવિઘિ

મય્યિત(મર્દ) માટે કફન બિછાવવાનો અને કફન પેહરાવવાનો તરીકો (૧) મર્દ નાં કફનનાં ત્રણ કપડાં મસ્નૂન છેઃ કમીસ(કુર્તો), ઈઝાર અને લીફાફો (ચાદર). (૨) ઈઝાર માંથા થી લઈને પગ સુઘી હોવી જોઈએ. લીફાફો (ચાદર) ઈઝારથી થોડો લાંબો હોવો જોઈએ અને કમીશ ગર્દનથી પગ સુઘી હોવો જોઈએ....

વધારે વાંચો »

કયામતનાં દિવસે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં સૌથી નજીક માણસ

عَن عَبدِ اللهِ بنِ مَسعُودٍ رَضِيَ اللهُ عَنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّم قَالَ أَولَى النَّاسِ بِي يَومَ القِيَامَةِ أَكْثَرُهُم عَلَيَّ صَلاَةً  (الترمذي رقم ٤٨٤)

હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ...

વધારે વાંચો »