નવા લેખો

હાલતે એહરામ માં મૃત્યુ પામવા વાળાની કફન-દફન વીઘી

અગર કોઈ માણસનો એહરામની હાલતમાં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(ચાહે તેણે હજ્જનો એહરામ બાંધ્યો હોય યા ઉમરહનો), તેની કફન-દફનની વીઘી સામાન્ય હાલતમાં મરવા વાળાની જેમજ કરવામાં આવશે એટલેકે તેને સામાન્ય તરીકે શરીઅતનાં હિસાબથી ગુસલ આપવામાં આવશે અને કફન પેહરાવવામાં આવશે...

વધારે વાંચો »

વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૮

૨૨) દરેક અંગોને સારી રીતે ઘસવુ ત્યાં સુઘી કે એ વાતનો યકીન થઈ જાય કે પાણી દરેક અંગો સુઘી પહોંચી ગયુ હશે. ૨૩) દરેક અંગોને પે દર પે, એક અંગોનાં પછી બીજા અંગને વગર કોઈ વિલંબનાએ ધોવુ (મોડું કરવા વગર ઘોવું) ૨૪) વુઝૂ નાં દરમિયાનમાં દુન્યવી કામોની સંબંઘીત વાતચીત ન કરવું...

વધારે વાંચો »

મુસલમાન ઔરત(સ્ત્રી) ની ગેરહાજરીમાં(હાજર ન હોય તો) મુસલમાન ઔરતને ગુસલ આપવાનાં અહકામ(આદેશો)

અગર કોઈકની બીવી(પત્નિ)નોં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય અને એને ગુસલ આપવાવાળી કોઈ મુસ્લિમ ઔરત(સ્ત્રી) મૌજૂદ(ઉપસ્થિત) ન હોય, તોપણ શોહર(પતિ)નાં માટે જાઈઝ નથી કે તેને ગુસલ આપે અથવા એમનાં બદનને ખુલા હાથે સ્પર્શ કરે...

વધારે વાંચો »