નવા લેખો

ગૈરમુસ્લિમ સંબંધીને ગુસલ આપવુ

અગર કોઈ મુસલમાનનો નજીકનાં ગૈરમુસ્લિમ સંબંધીનું મૃત્યુ થઈ જાય, તો તેની લાશ તેનાં ગૈરમુસ્લીમ સંબંધીઓને સોંપી દેવામાં આવે અથવા તે લોકોને સોંપી દેવામાં આવે જે મૃતકનાં ઘર્મનાં માન્યતાવાળા છે. અને જો મૃતકનાં ગૈરમુસ્લીમ સંબંધીઓ ન હોય તથા ગૈરમુસ્લીમ સંબંધીઓ હોય...

વધારે વાંચો »