નવા લેખો

રોઝામાં મસોઢામાંથી લોહી નિકળવુ

સવાલ- જો રોઝાનાં દરમિયાન મસોઢામાંથી લોહી નિકળે અને ગળામાં દાખલ થઈ જાય, તો શું તેનાંથી રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જાય, તો શું કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?

વધારે વાંચો »

રોઝાનાં દરમિયાન કુલ્લી યા નાક સાફ કરતા સમયે હલક (ગળા) માં પાણી ચાલી જવુ

સવાલ- જો વુઝૂ અથવા ગુસલમાં રોઝેદારનાં હલકમાં પાણી ચાલી ગયુ કુલ્લી (કોગળા) અથવા નાક સાફ કરવાથી, તો શું તેનાંથી તેનો રોઝો ટૂટી જશે?

વધારે વાંચો »