નવા લેખો

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૮)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે. (૪) કિબ્લા ની તરફ રુખ કરી અઝાન આપવુ.[૧] عن معاذ بن جبل رضي الله عنه قال… فجاء عبد الله بن زيد رجل من الأنصار وقال فيه فاستقبل القبلة … (سنن أبي داود رقم ۵٠۷) હઝરત મુઆઝ બિન જબલ(રદિ.)ની …

વધારે વાંચો »

બાર ઝિલ હિજ્જહનાં ગુરૂબે શમ્સથી પેહલા ઘરે ફરવા વાળા મુસાફિર પર કુર્બાની

સવાલ– એક માણસ દસ, અગ્યાર અને બાર ઝિલ હિજ્જહનાં સફરની હાલતમાં હતો, પણ તે બાર ઝિલ હિજ્જહનાં સૂરજનાં ગુરૂબ થવાથી પેહલા ઘરે પાછો આવી ગ્યો, તો શું તેનાં પર કુર્બાની વાજીબ થશે?

વધારે વાંચો »