નવા લેખો

કુર્બાનીનાં શુરકા(સહભાગીઓ) માં થી કોઈ શરીક(સહભાગી)નું માત્ર ગોશ્ત હાસિલ કરવાની નિય્યત કરવુ

સવાલ–  જો કુર્બાનીનાં શુરકા (ભાગીદાર) માં થી કોઈ શરીક (ભાગીદાર) ની નિય્યત ફક્ત ગોશ્ત હાસિલ કરવાની હોય, તો શું દરેક શુરકા (ભાગીદાર) ની કુર્રબાની ફાસિદ (ખરાબ) થઈ જશે?

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૧)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે. (૧) અઝાનનાં શબ્દોને ન બગાડો અને ન એવા તરન્નુમ અને રાગની સાથે અઝાન આપો કે અઝાનનાં શબ્દો બગડી જાય.[૧] عن يحيى البكاء قال: قال رجل لابن عمر: إني لأحبك في الله فقال ابن عمر: لكني أبغضك في الله …

વધારે વાંચો »