عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول: من صلى على رسول الله صلى الله عليه وسلم صلاة صلى الله عليه وملائكته سبعين صلاة فليقل عبد من ذلك أو ليكثر...
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની મુબારક જુબાન થી હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂની તા’રીફ (પ્રશંસા)
હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની પાસે આવ્યા. તે…
હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ
ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ …
અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: اللهم ا…
મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે
શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું…
હઝરત સ’અદ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુને જન્નતની ખુશખબરી
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: સ’અદ જન્નતમાં હશે (તેઓ તે લોકોમાંથી છે …
નવા લેખો
ઈમાનની હિફાઝત બુઝુર્ગાને દીનની સંગત પર નિર્ભર છે
હઝરત મૌલાન અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“આ ઝમાનો ઘણા ફિતનાઓથી ભરેલો છે. આમાં તો ઈમાન નાં પણ ફાંફા પડી જાય છે. એજ કારણે મેં બુઝુર્ગાને દીનની સંગતને ફર્ઝે ઐન(ઘણું જરૂરી) નિશ્રય કર્યો છે. હું તો ફતવો આપું છું કે...
વધારે વાંચો »અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૭)
اللّٰهُمَّ إِنَّ هٰذَا إِقْبَالُ لَيْلِكَ وَإِدْبَارُ نَهَارِكَ وَأَصْوَاتُ دُعَاتِكَ فَاغْفِرْ لِيْ
હે અલ્લાહ ! બેશક આ રાતની શરૂઆત અને દિવસનો અંત છે અને આ તમારા બંદાઓ(મુઅઝ્ઝિનો)ની અવાજો છે જે તમારા તરફ પુકારી રહ્યા છે. તમે મારી મગફિરત ફરમાવજો...
વધારે વાંચો »નાબાલિગ(અપરિપક્વ)બાળક ની જનાઝાની નમાઝ જેનાં વાલિદૈનમાંથી કોઈ એક મુસલમાન હોય અને એક કાફિર હોય
અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર (ડહાપણ અને ચેતન)ની ઉમરે નહીં પહોંચ્યુ હોય મરી જાય અને તેનાં વાલિદૈનમાંથી એક મુસલમાન હોય અને બીજા કાફિર હોય, તો તે બાળકને મુસલમાન સમજવામાં આવશે અને તેની જનાઝાની નમાઝ પઢવામાં આવશે. અલબત્તા અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર(ડહાપણ અને ચેતન)ની ઉમર સુઘી …
વધારે વાંચો »આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ
આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ પઢવામાં આવશે.[૧] બઘા મુસલમાનોં માટે તેની જનાઝાની નમાઝમાં શિર્કત કરવુ(ભાગ લેવુ) જાઈઝ છે. અલબત્તા અગર કેટલાક પ્રખ્યાત અને અનુયાયી ઉલમા તેની જનાઝાની નમાઝમાં આ નિય્યતથી શિર્કત ન કરે(ભાગ ન લે) કે લોકોને તે સૌથી ખરાબ ગુનાહની તિવ્રતા અને તેની ગંભિરતાનો એહસાસ થાય, તો એ જાઈઝ છે. …
વધારે વાંચો »