નવા લેખો

સડી ગયેલી લાશ જે ફાટવાનાં નજીક હોય તેનાં પર જનાઝાની નમાઝ

અગર મય્યિતની લાશ(મૃત દેહ) એ પ્રમાણે સડી ગયેલી હોય કે તેને હાથ લગાડવામાં આવે, તો આશંકા છે કે તેનાં ટુકડા થઈ જશે, તો આ સ્થિતિમાં ગુસલનાં માટે માત્ર આટલુ પૂરતુ થશે કે તેનાં પર પાણી વહેડાવી દેવામાં આવે...

વધારે વાંચો »

હકીકી(વાસ્તવિક) ઈમાનની નીશાની

"ઈમાન આ છે કે અલ્લાહ અને રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને જે વસ્તુથી ખુશી અને રાહત થાય, બંદાને પણ એનાથી ખુશી અને રાહત થાય અને જે વસ્તુથી અલ્લાહ અને તેનાં માનવંત રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને...

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૮)

ઈકામતનાં કલિમાઓ અઝાનનાં કલિમાઓની જેમ છે. આ બન્નેવનાં કલિમાઓમાં માત્ર આટલો ફરક છે કે ઈકામતમાં ’’حَيَّ عَلَى الْفَلَاحْ‘‘ (હય્યા અલલ ફલાહ) પછી ’’قَدْ قَامَتِ الصَّلاَهْ ، قَدْ قَامَتِ الصَّلاَهْ‘‘...

વધારે વાંચો »

ગ઼ુસલ અને જનાઝાની નમાઝ નાં વગર દફન થઈ ગયેલા મય્યિતની જનાઝાની નમાજ

અગર કોઈ મય્યિતને ગુસલ અને જનાઝાની નમાઝનાં વગર દફનાવી દીધો હોય, તો તેની જનાઝા ની નમાજ તેની કબર પર પઢવામાં આવે, એ શર્ત પર કે તેની લાશ ફાટી ન હોય (સળેલી ન હોય). અગર કોઈ મય્યિતની જનાઝાની નમાઝ પઢાઈ ગઈ, પણ દફનવિધી પછી ખબર પડી કે તેની જનાઝાની નમાઝ થી …

વધારે વાંચો »