નવા લેખો

તલાકની સુન્નતો અને આદાબ – ૬

ખુલા’ જો મિયાં બીવી વચ્ચે સમાધાન (સુલહ) શક્ય ન હોય અને શૌહર તલાક આપવાનો ઇનકાર કરે તો બીવી માટે જાઈઝ છે કે તે શૌહરને કંઈક માલ અથવા તેની મહર આપી દે અને તેના બદલે તલાક લઈ લે. જો શૌહરે હજુ સુધી મહર અદા નથી કરી, તો બીવી શૌહરને કહી શકે …

વધારે વાંચો »

પોતાની બીવી સાથે હિજરત કરનાર પ્રથમ વ્યક્તિ

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું:‎ إن عثمان لأول من هاجر إلى الله بأهله بعد لوط બેશક ઉસ્માન તે પેહલા વ્યક્તિ છે જેણે અલ્લાહના રસ્તા માં પોતાની બીવી સાથે ‎હિજરત કરી. નબી ઈબ્રાહીમ અને નબી લૂત (અ.સ.) પછી.‎ બીવી સાથે હિજરત કરનાર પ્રથમ મુસ્લિમ હઝરત અનસ રદી અલ્લાહુ અન્હુ …

વધારે વાંચો »

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના ખાસ સહાબી

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: لكل نبي رفيق في الجنة، ورفيقي فيها عثمان بن عفان (سنن ابن ماجه، الرقم: 109) જન્નત માં દરેક પયગમ્બરનો એક રફીક (સાથી) હશે અને મારો રફીક (જન્નતમાં) ઉસ્માન બિન અફ્ફાન હશે. જન્નતમાં કૂવો ખરીદવું જ્યારે સહાબા એ કિરામ રદિઅલ્લાહુ અન્હુમ હિજરત કરીને …

વધારે વાંચો »

અલ્-ફારૂક – હક અને બાતિલ વચ્ચે ફર્ક કરવા વારો

سئلت سيدتنا عائشة رضي الله عنها: من سمّى عمرَ الفاروقَ؟ قالت: النبي صلى الله عليه وسلم (الطبقات الكبرى ٣/٢٠٥) એકવાર હઝરત આયશા રદી અલ્લાહુ અન્હાને પૂછવામાં આવ્યું: હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુને “અલ-ફારૂક”નું બિરુદ કોણે આપ્યું? તેમણે જવાબ આપ્યો: આ લકબ તેમને હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે આપ્યુ હતું. હઝરત …

વધારે વાંચો »

નાજાઈઝ ઉમુર (કાર્યો) પર આંખ આડા કાન કરવું એ નબવી અખલાક માંથી નથી

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહીમહુલ્લાહએ એકવાર ઈર્શાદ ફરમાવ્યું: એક વાત બહુ ધ્યાનથી સાંભળો, ભલે તેને વસીયત સમજો. આજે અસર પછીની મજલીસમાં (તેમાં જે કિતાબ સાંભળવા માં આવે છે) ખુલકે હસન (સારા અખ્લાક) નો વારંવાર ઝિકર (ઉલ્લેખ)આવ્યો, મને આ અંગે એક નસીહત કરવી છે. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમના અખ્લાક, …

વધારે વાંચો »