જકાત ચૂકવવાથી સમગ્ર મિલકતનું રક્ષણ થાય છે

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“અગર માલની ઝકાત કાઢવામાં ન આવે, તો પછી તે ઝકાત વાળો માલ બીજા માલને પણ ખાઈ જાય છે. ઝકાત કાઢવાથી માલમાં અછત નથી થતી, પણ ઝકાત ન કાઢવાથી માલ રેહતો નથી, આગ લાગી જાય, મુકદ્દમામાં ખર્ચ થઈ જાય, મતલબ કે કોઈને કોઈ સૂરતથી તે માલ હાથથી નિકળી જાય છે.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૩૯)

Source: https://ihyaauddeen.co.za/?p=6670


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …