શાદીમાં ચાલતી દઅવતો

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“મને આ શાદીયોની દઅવતથી હંમેશા નફરત રેહતી (જ્યારે કે સુન્નત તરીકો આ છે કે શાદીમાં સાદગી હોવી જોઈએ). મારે ત્યાં જોવા વાળા લોકોને બઘાને ખબર છે કે મેહમાનો ની ભીડ કોઈક વાર બસો (૨૦૦), અઢીસો (૨૫૦) સુઘી પહોંચી જાય છે. બલકે કોઈક વાર તો પુષ્કળ મહેમાનોનાં કારણે ઘણી બઘી દેગો બનાવવાની નોબત આવતી. પણ શાદીયોનાં સિલસિલામાં એક દેગ પણ મને યાદ નથી કે એક દેગ બનાવડાવી હોય.” (મલફૂઝાતે શૈખુલ હદીષ (રહ.), પેજ નં-૧૦૦)

Source: https://ihyaauddeen.co.za/?p=7182


 

Check Also

મસ્જિદના કામ

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સલ્લલ્લાહુ અલૈહિ …