તરાવીહની નમાઝ પર મુઆવઝો(પૈસા) લેવુ

સવાલ- તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવાનો શું હુકમ છે? હું આ મસઅલો તે લોકોને દેખાડવા માંગુ છું જે મને તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવા પર મજબૂર કરે છે. હકીકત આ છે કે હું જે દેશ માં રહું છું ત્યાં તરાવીહની નમાઝ ની ઈમામત કરવા વાળાને ઘણાં લોકો પૈસા અને હદીયાઓ કરે છે. અમૂક મસ્જીદોમાં સૂરતે હાલ આ છે કે ખત્મે કુર્આનની રાત નમાઝીયોને તરગીબ આપવામાં આવે છે કે તેઓ ઈમામને કંઈક પૈસા હદીયાનાં તૌર પર આપે, શું તરાવીહ પઢાવવા વાળાનાં માટે હદીયો લેવુ જાઈઝ છે?

જવાબ- તરાવીહની નમાઝ પઢવુ એક ઈબાદત છે અને ઈસ્લામમાં ઈબાદતનાં બદલામાં હદીયો યા પૈસા કબૂલ કરવુ જાઈઝ નથી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ولو أكل دما في ظاهر الرواية عليه القضاء دون الكفارة لأنه مما يستقذره الطبع كذا في الظهيرية، الدم إذا خرج من الأسنان ودخل حلقه إن كانت الغلبة للبزاق لايضره وإن كانت الغلبة للدم يفسد صومه وإن كانا سواء أفسد أيضا استحسانا(الفتاوى الهندية ج۱ ص۲٠۳)

خرج الدم من بين أسنانه ودخل حلقه يعني ولم يصل إلى جوفه أما إذا وصل فإن غلب الدم أو تساويا فسد وإلا لا … قال الشامي: قلت ومن هذا يعلم حكم من قلع ضرسه في رمضان ودخل الدم إلى جوفه في النهار ولو نائما فيجب عليه القضاء (رد المحتار على در المختار ج۲ ص۳۹٦)

احسن الفتاوى ٤/٤۳٦

فتاوى رحيمية ۷/۲۵۸

بہشتی زیور ۳/۱۳

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/363

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?