સવાલ- અમારે આશૂરાના રોઝા ક્યારે રાખવા જોઈએ? મહેરબાની કરીને રેહનુમાઈ ફરમાવજો?
જવાબ- બે દિવસ રોઝા રાખવું સુન્નત છે. નવ (૯)અને દસ (૧૦) મુહર્રમનાં અથવા દસ (૧૦) અને અગિયાર (૧૧) મુહર્રમનાં.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકડા
ઈજાઝત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી