આશૂરાના મસ્નૂન રોઝા

સવાલ- અમારે આશૂરાના રોઝા ક્યારે રાખવા જોઈએ? મહેરબાની કરીને રેહનુમાઈ ફરમાવજો?

જવાબ- બે દિવસ રોઝા રાખવું સુન્નત છે. નવ (૯)અને દસ (૧૦) મુહર્રમનાં અથવા દસ (૧૦) અને અગિયાર (૧૧) મુહર્રમનાં.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/16446

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?