ઔરતોંનો એઅતેકાફ

સવાલ– જો ઔરતો એઅતેકાફ કરવા ચાહતી હોય, તો તે એઅતેકાફનાં માટે ક્યાં બેસે?

જવાબ-ઔરતોંને જોઈએ કે તે પોતાનાં ઘરોમાં એઅતેકાફ કરે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

વિમાનમાં નમાઝ પઢવી

(૧) સવાલ: જો હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો છું અને નમાઝનો સમય આવી ગયો, તો …