રોઝાની હાલતમાં સુરમાનું ઈસ્તેમાલ કરવુ

સવાલ– શું રોઝાની હાલતમાં સુરમાનું ઈસ્તેમાલ કરવાથી રોઝો ટૂટી જાય છે?

જવાબ- નહી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( إذا أكل الصائم أو شرب أو جامع ) حال كونه ( ناسيا ) … ( أو ادهن أو اكتحل أو احتجم ) وإن وجد طعمه في حلقه … ( أو بقي بلل في فيه بعد المضمضة وابتلعه مع الريق ) كطعم أدوية … ( لم يفطر ) جواب الشرط (الدر المختار ۲/ ۳۹٤-٤٠٠)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/28330

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …