તરાવીહની નમાઝની રકાતોની સંખ્યા

સવાલ– કુર્આનો હદીષનાં નુસૂસ (અંશો) નાં અનુસાર તરાવીહની નમાઝમાં કેટલી રકતો છે?

જવાબ- તરાવીહની નમાઝમાં વીસ રકાતો છે. તેનાં પર સહાબએ કિરામ (રદિ.)નો ઈજમાઅ (સર્વસંમતિ) થઇ ચુક્યો છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/28330

Check Also

ચાર રકાત વાળી ફર્ઝ નમાઝમાં છેલ્લી અત્તહિય્યાતમાં બેસવાનું ભૂલી ગયો

સવાલ: એક માણસ ચાર રકાત વાળી ફર્ઝ નમાઝ પઢી રહ્યો હતો. ચોથી રકાત અદા કર્યા …