નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ

‎”નાણામાં તકવો (ધર્મનિષ્ઠા) ભાગ્યે જ જોવા મળે છે. કામો અને આમાલ તો આજકાલ ઘણાં બઘા જોવા મળે છે. તહજ્જુદ ચાશ્ત ઈશરાક વિર્દ વઝીફા તો ઘણું છે પણ ધનનો મોહ ન હોય એવું બહુ ઓછું જોવા મળે છે. જો હા, પરંતુ મોહબ્બત રાખવી હોય તો સાવચેતી રાખો કે તે તેના કરતા વધુ છે.” ‎(મલફૂઝાતે હકીમુલ ઉમ્મત ૧૦/૨૭)

નોધ:- એટલે અગર માણસ કોઈ ઈબાદત કરે પણ નાણાકીય બાબતોમાં સાવધાની ન રાખે અને તે શકવાળુ અને હરામ કમાય અને ખાય, તો જે કંઈ સવાબ તે ઈબાદતથી હાસિલ કરશે, તો તે શકવાળુ અને હરામ કમાવાથી અને ખાવાથી ઈબાદતનો બધો સવાબ બરબાદ થઈ જશે.

Source: https://ihyaauddeen.co.za/?p=6141


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …