Daily Archives: January 24, 2024

મૈય્યતની કબર

(૧) મૈય્યતને ઘરમાં દફન કરવામાં ન આવે, પછી તે નાબાલિગ હોય કે બાલિગ , નેક હોય કે ન હોય. ઘરની અંદર દફન થવું એ નબીઓની વિશેષતા અને નબીઓના માટે ખાસ છે. (૨) કબરને ચોરસ બનાવવી મકરૂહ છે. કબરને ઊંટની કોહાનની જેમ થોડુ ઊંચુ કરવુ મુસ્તહબ અને પસંદીદા છે. કબરની ઊંચાઈ …

વધારે વાંચો »

હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુનો બુલંદ મકામ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુને ફરમાવ્યું: أنت مني وأنا منك (أي في النسب والمحبة) (صحيح البخاري، الرقم: ٢٦٩٩) તમે મારાથી છો અને હું તમારાથી છું (એટલે કે આપણે બંને એક જ નસબના છીએ અને આપણી મોહબ્બત નો ત’અલ્લુક ખૂબ જ મજબૂત છે). હઝરત …

વધારે વાંચો »