Daily Archives: October 20, 2022

વડીલોના માર્ગદર્શન હેઠળ જ્ઞાન અને સ્મરણ પ્રાપ્ત કરવાનું મહત્વ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આપણી આ દીની દઅવતો (તબલીગ) માં કામ કરવા વાળા (લોકો) બઘાને આ વાત સારી રીતે સમજાવી દેવી જોઈએ કે તબલીગી જમાઅતમાં નિકળવાનો મકસદ માત્ર બીજાને (દીન) પહોંચાડવુ અને જણાવવુજ નથી, બલકે તેનાં ઝરીએથી પોતાની ઈસ્લાહ અને પોતાની તાલીમ તથા તરબિયત (હાસિલ …

વધારે વાંચો »