Daily Archives: September 17, 2022

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૬

હુરમતે મુસાહરત (૧) જો કોઈ ઔરત કોઈ મરદને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે, તો હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે. જ્યારે હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે, તો તે મર્દનાં માટે તે ઔરતની માં અને ઔરતની દાદી (અને દાદીની માં ઊપર સુઘી) અને તે ઔરતની છોકરી અને …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૭)‎

بسم الله الرحمن الرحيم બાળકને અલ્લાહ તઆલાની ઓળખાણ કરાવવી બાળકની કેળવણી અત્યંત અહમ છે. બાળકની તરબિયતની મિષાલ મકાનની જેમ છે. જો મકાનની બુનિયાદ મજબૂત અને સખત હોય, તો મકાન પણ મજબૂત અને પરિપક્વ રહેશે અને દરેક રીતનાં હાલાત સહન કરશે. જો મકાનનો પાયો કમઝોર હોય, તો તે મકાન સામાન્ય ભૂકંપથી …

વધારે વાંચો »