Daily Archives: May 16, 2022

અખ્લાક અને નિસ્બત

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ   “બીજી વાત આ છે કે નિસ્બત અલગ છે અને અખલાક અલગ છે. નિસ્બત ખાસ તઅલ્લુક મઅલ્લ્લાહ છે. જેટલુ વધારશો વધશે, ઘટાડશો ઘટશે અને એક છે અખલાક, અખલાકનો તઅલ્લુક હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સીરતે તય્યિબાથી છે કે …

વધારે વાંચો »