Daily Archives: July 17, 2021

કુર્બાની નાં જાનવરમાં ખામી જાહેર થવી

સવાલ– એક સહીહ સાલીમ જાનવર વાજીબ કુર્બાનીનાં માટે ખરીદવામાં આવ્યુ. ખરીદતા સમયે તેમાં કોઈ ખામી ન હતી. ત્યારબાદ કુર્બાનીનાં થોડા દિવસ પેહલા તેનો પગ ટૂટી ગયો, અથવા તેમાં એવી કોઈ ખામી પૈદા થઈ ગઈ જે કુરબાની માટે રુકાવટ છે, તો શું એવા જાનવરની કુર્બાની દુરુસત છે?

વધારે વાંચો »