Daily Archives: December 12, 2020

ઈમામનું ચાર તકબીરોથી વધારેની તકબીર કેહવુ

અગર ઈમામ જનાઝાની નમાઝમાં ચારથી વધારે તકબીર કહે, તો મુકતદીયોએ વધારાની તકબીરમાં તેમની ઈકતિદા(અનુસરવુ) ન કરવુ જોઈએ, બલકિ તેઓએ ખામોશ રહેવુ જોઈએ...

વધારે વાંચો »