૧) ટોયલેટ માં દાખલ થવા પેહલા માંથા ને ઢાંકવુ.[1]
عن حبيب بن صالح رحمه الله قال كان رسول الله صلى الله عليه وسلم إذا دخل الخلاء لبس حذاءه وغطى رأسه...
વધારે વાંચો »October 13, 2019 બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ, સુન્નતોં અને આદાબ 0
عن حبيب بن صالح رحمه الله قال كان رسول الله صلى الله عليه وسلم إذا دخل الخلاء لبس حذاءه وغطى رأسه...
વધારે વાંચો »October 12, 2019 જનાઝા, લેખ સમૂહ 0
જે લોકો મરવા વાળાની નજીક બેઠા હોય, એમનાં માટે મુસ્તહબ છે કે, તેઓ અવાજથી કલમએ શહાદત પઠે. જેથી એમનાં અવાજથી કલમો સાંભળી મરવા વાળો, માણસ પણ કલમો પઠવા લાગે.(તેને શરીઅત માં કલમએ શહાદત ની તલકીન કહેવામાં આવે છે) મરવાવાળાને કલમો પઠવાનો હુકમ ન કરે, કારણ કે...
વધારે વાંચો »October 6, 2019 જનાઝા, લેખ સમૂહ 0
જ્યારે માણસની શ્વાસ ઉખડવા લાગે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ જાય, બદન(શરીર) નાં અંગો ઢીલાં પડી જાય કે ઉભો ન થઈ શકે, નાક વાંકુ થઈ જાય, કાનપટ્ટી બેસી જાય તો સમજી જવુ જોઈએ કે એમની મોતનો સમય આવી ગયો છે. શરીઅતમાં એવા માણસને “મુહતઝર”(કરીબુલ મર્ગ) કહેવામાં આવ્યો છે...
વધારે વાંચો »October 3, 2019 લેખ સમૂહ, વિવિઘ લેખો 0
આ અલ્લાહ તઆલાનો નિઝામ (સિસ્ટમ) છે કે તેઓ કેટલીક ચીજોંને કેટલીક ચીજોં પર વિશેષ ફઝીલત અને અહમિયત(મહત્તવતા) આપે છે. જેથી ઈન્સાનોમાં (માણસોમાં) નબીઓને અન્ય લોકોનાં ઉપર ખાસ (વિશેષ) ફઝીલત અને ફવકિયત(ઊંચતા, મહાનતા) આપવામાં આવી છે...
વધારે વાંચો »September 29, 2019 જનાઝા, લેખ સમૂહ 0
كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ
"દરેક જીવને મૌતની મજા ચાખવાની છે." (સૂરએ આલિ ઈમરાન)
મૌત એક એવી અટલ હકીકત છે જેનાથી કોઈને છુટકારો નથી. મોમિન અને કાફિરોં એની હકીકતનાં (સત્યતાનાં) માનનાર છે. ફરક એટલો છે કે... વધારે વાંચો »August 19, 2019 બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ, સુન્નતોં અને આદાબ 0
(૧) કઝાએ હાજત એવી જગ્યામાં કરવું, જ્યાં લોકોની નઝર ન પળતી હોય, મતલબ લોગોંની નઝરોથી સંતાઇને કઝાએ હાજત કરવું.[1] عن جابر بن عبد الله رضي الله عنهما قال إن النبي صلى الله عليه وسلم كان إذا أراد البراز انطلق حتى لا يراه أحد (سنن أبي داود، الرقم: 2)[2] હઝરત જાબીર …
વધારે વાંચો »સવાલ- જો કોઈ વ્યક્તિ શર’ઈ ‘ઉઝર વિના તવાફે-ઝિયારત અને તવાફે-વિદા’ છોડી દે તો શું તેના પર દમ વાજીબ થશે?
વધારે વાંચો »સવાલ- શું હૈઝ કે નિફાસના કારણે ઔરત માટે તવાફે-વિદા’ને છોડી દેવું જાઈઝ છે? (હૈઝ = ઔરત નું માસિક ધર્મ) (નિફાસ = તે લોહી જે બાળક ને જન્મ આપ્યા પછી મહિલા ને ચાલીસ દિવસ સુધી ટપકતું રહે છે)
વધારે વાંચો »સવાલ- જો કોઈ ઔરત ઇહરામની હાલતમાં પોતાનો ચહેરો ઢાંકી લે, તો શું તેના પર દમ વાજીબ થશે?
વધારે વાંચો »સવાલ- ઔરતના માટે હાલતે એહરામમાં ચેહરાનો પરદો કરવાના બારામાં શરીઅતનો શું હુકમ છે?
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી