બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ-(ભાગ-૩)

૬) ઈજાર અને લુંગી વગેરે ઉભા રહીને ન ઊતારવું, બલ્કે જમીનથી કરીબ થઈને ઊતારવુ (જયારે બેસવા લાગે, ત્યારે ખોલવુ) જેથી ઓછામાં ઓછુ સતર ઝાહીર થાય.

عن ابن عمر رضي الله عنهما قال كان النبي صلى الله عليه وسلم إذا أراد الحاجة لا يرفع ثوبه حتى يدنو من الأرض (سنن أبي داود، الرقم: ١٤)...

વધારે વાંચો »

બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ- (ભાગ-૨)

૩) બયતુલખલા (ટોયલેટ) માં દાખલ થવા પેહલા દરેક તે વસ્તુ (દાખલા તરીકે અંગુઠી,ચેન) ને કાઢી નાંખે, જેના ઉપર અલ્લાહ તઆલા અથવા હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું નામ લખેલુ હોય યા કુર્આને કરીમની કોઈ આયત લખેલી હોય...

વધારે વાંચો »

બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ- (ભાગ-૧)

૧) ટોયલેટ માં દાખલ થવા પેહલા માંથા ને ઢાંકવુ.[1]

عن حبيب بن صالح رحمه الله قال كان رسول الله صلى الله عليه وسلم إذا دخل الخلاء لبس حذاءه وغطى رأسه...

વધારે વાંચો »

મોતનાં સમયે કલમએ શહાદત ની તલકીન

જે લોકો મરવા વાળાની નજીક બેઠા હોય, એમનાં માટે મુસ્તહબ છે કે, તેઓ અવાજથી કલમએ શહાદત પઠે. જેથી એમનાં અવાજથી કલમો સાંભળી મરવા વાળો, માણસ પણ કલમો પઠવા લાગે.(તેને શરીઅત માં કલમએ શહાદત ની તલકીન કહેવામાં આવે છે) મરવાવાળાને કલમો પઠવાનો હુકમ ન કરે, કારણ કે...

વધારે વાંચો »

ઝિંદગીનાં છેલ્લા ક્ષણો

જ્યારે માણસની શ્વાસ ઉખડવા લાગે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ જાય, બદન(શરીર) નાં અંગો ઢીલાં પડી જાય કે ઉભો ન થઈ શકે, નાક વાંકુ થઈ જાય, કાનપટ્ટી બેસી જાય તો સમજી જવુ જોઈએ કે એમની મોતનો સમય આવી ગયો છે. શરીઅતમાં એવા માણસને “મુહતઝર”(કરીબુલ મર્ગ) કહેવામાં આવ્યો છે...

વધારે વાંચો »

મુહર્રમ અને આશૂરા

આ અલ્લાહ તઆલાનો નિઝામ (સિસ્ટમ) છે કે તેઓ કેટલીક ચીજોંને કેટલીક ચીજોં પર વિશેષ ફઝીલત અને અહમિયત(મહત્તવતા) આપે છે. જેથી ઈન્સાનોમાં (માણસોમાં) નબીઓને અન્ય લોકોનાં ઉપર ખાસ (વિશેષ) ફઝીલત અને ફવકિયત(ઊંચતા, મહાનતા) આપવામાં આવી છે...

વધારે વાંચો »

ઝિંદગીનાં છેલ્લા ક્ષણો

كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ

"દરેક જીવને મૌતની મજા ચાખવાની છે." (સૂરએ આલિ ઈમરાન)

મૌત એક એવી અટલ હકીકત છે જેનાથી કોઈને છુટકારો નથી. મોમિન અને કાફિરોં એની હકીકતનાં (સત્યતાનાં) માનનાર છે. ફરક એટલો છે કે...

વધારે વાંચો »

બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ

(૧) કઝાએ હાજત એવી જગ્યામાં કરવું, જ્યાં લોકોની નઝર ન પળતી હોય, મતલબ લોગોંની નઝરોથી સંતાઇને કઝાએ હાજત કરવું.‎[1] عن جابر بن عبد الله رضي الله عنهما قال إن النبي صلى الله عليه وسلم كان إذا أراد البراز انطلق حتى لا يراه أحد (سنن أبي داود، الرقم: 2)[2] હઝરત જાબીર …

વધારે વાંચો »

હૈઝ અથવા નીફાસ નાં કારણે તવાફે વિદાઅ છોડી દેવું

સવાલ- શું હૈઝ કે નિફાસના કારણે ઔરત માટે તવાફે-વિદા’ને છોડી દેવું જાઈઝ છે? (હૈઝ = ઔરત નું માસિક ધર્મ) (નિફાસ = તે લોહી જે બાળક ને જન્મ આપ્યા પછી મહિલા ને ચાલીસ દિવસ સુધી ટપકતું રહે છે)

વધારે વાંચો »