રમઝાનનાં મહિનામાં દિવસનાં સફર શરૂ કરવાવાળા પર રોઝો

સવાલ- એક માણસ રમઝાનમાં દિવસનાં સફર શરુ કરવાનો છે અને સુબહ સાદિકનાં સમયે (જે સમયે રોઝો શરૂ થાય છે) તે પોતાનાં ઈલાકામાં જ છે, અને તે મુસાફિર નથી તો શું તેના માટે રોઝો ન રાખવું જાઈઝ છે?

વધારે વાંચો »

રોઝાને ફાસિદ સમજીને(ટૂટી ગયો એમ સમજી) જાણી જોઈને ખાવુ પીવુ

સવાલ- કોઈએ રોઝાનાં દરમિયાન ભુલથી કંઈક ખાઈ લીઘુ, ત્યારબાદ આ વિચારી કે રોઝો ટૂટી ગયો છે, જાણી જોઈને કંઈક ખાઈ લીઘુ, તો શું તેનાથી રોઝો ફાસિદ થઈ જશે? અગર રોઝો ફાસિદ થઈ જશે તો કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?

વધારે વાંચો »

કારોબારનાં સામાનની વિવિધ વસ્તુઓ પર ઝકાત

સવાલ-: જો કોઈ માણસ વિવિધ પ્રકારના સામાન ખરીદી લે જે પોતે વેચાવાના નથી, પણ તેના થકી તિજારતનો સામાન બનાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે તિજારતનો સામાન કુર્તો છે, કુર્તો બનાવવા માટે કપડા, દોરા, બટન વગૈરહની જરૂરત પડે છે. કુર્તો બનાવવાથી પેહલા જ્યારે આ વસ્તુઓ અલગ અલગ છે, તો શું આ બઘા …

વધારે વાંચો »

રમઝાનનાં મહિનામાં શરઈ ઉઝરનાં વગર રોઝા ન રાખવુ

સવાલ- જો કોઈ માણસ શરઈ ‘ઉઝરનાં વગર રમઝાનુલ મુબારકમાં રોઝા ન રાખે અને બધાની સામે ખુલ્લમ ખુલ્લા ખાયે પીયે તો તેવા માણસ નો શું હુકમ છે?

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૫)

મુઅઝ્ઝિન(અઝાન આપવા વાળા)નાં ફઝાઈલ(ક્ષ્રેષ્ઠતા) સહાબએ કિરામ(રદિ.) આરઝૂ કરતા હતા કે તે જાતે અઝાન આપે અને એમનાં છોકરાઓ પણ અઝાન આપે. عن علي رضي الله عنه قال: ندمت أن لا أكون طلبت إلى رسول الله صلى الله عليه وسلم فيجعل الحسن والحسين مؤذنين (مجمع الزوائد رقم ۱۸۳٦)[૧] હઝરત અલી(રદિ.) ફરમાવ્યુ કે …

વધારે વાંચો »