રોઝામાં ઈન્હેલર(દવાનો ભાપ લેવાનુ સાધન) ઉપયોગ કરવાનો હુકમ

સવાલ- શું દમ નાં મરીઝો માટે રોઝાનાં દરમિયાન ઈન્હેલરનો ઉપયોગ જાઈઝ છે?(ધ્યાન રહે કે ઈન્હેલરમાં પ્રવાહી (liquid) દવા હોય છે). અગર ઈન્હેલરથી રોઝો ટૂટી જાય છે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બંન્ને લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?

વધારે વાંચો »

ડોકટરનાં મશવરાથી રોઝો તોડવુ

સવાલ- એક માણસ રોઝાનાં દરમિયાન સખત બીમાર થઈ ગયો. ડોકટરે તેને રોઝો તોડવાનો મશવરો આપ્યો, તો તેણે રોઝો તોડી નાંખ્યો. સવાલ એ છે કે શું રોજો તોડવા નાં કારણે ગુનેહગાર થશે અને શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?

વધારે વાંચો »

રમઝાન મહીનાના આદાબ અને સુન્નતોં (ભાગ-૪)

(૧) રમઝાનુલ મુબારકની દરેક રાત વીસ રકાત તરાવીહની નમાઝ અદા કરો. તરાવીહની નમાઝ સુન્નતે મુઅક્કદહ છે. હઝરત ઉમર(રદિ.) નાં ઝમાનામાં દરેક સહાબએ કિરામ(રદિ.) ને વિસ રકાત તરાવીહની નમાઝ પર સંતોષ કર્યો હતો. તરાવીહની નમાઝમાં ઓછામાં ઓછુ એક કુર્આન પુરૂ કરવાની કોશીશ કરો...

વધારે વાંચો »

ઈફતારીની મસ્નૂન દુઆ

સવાલ- નિચે આપેલી ઈફતારીની મસ્નૂન દુઆ કયા સમયે પઢવી જોઈએ? ઈફતારીથી પેહલા અથવા ઈફતારી પછી? اللَّهُمَّ لَكَ صُمْتُ وَعَلَى رِزْقِكَ أَفْطَرْتُ فَتَقَبَّلْ مِنِّي إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيم

વધારે વાંચો »

રમઝાન મહીનાના આદાબ અને સુન્નતોં (ભાગ-૩)

(૧) બુઝુર્ઝાને દીનની સોહબત(સંગાત) માં સમય ગુઝારો, જેથી તમે રમઝાનુલ મુબારકની બરકતોથી વધારેથી વધારે ફાયદો હાસિલ કરી સકો. (૨) સેહરી ખાવામાં બેપનાહ બરકતો છે, તેથી રોઝો શરૂ કરવા પેહલો સેહરી માટે જરૂર જાગો. عن أبي سعيد الخدري رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم السحور …

વધારે વાંચો »