સવાલ- કુરબાની કોના પર વાજીબ છે?
વધારે વાંચો »અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૭)
અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે...
વધારે વાંચો »અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૬)
મુઅઝ્ઝિનનાં અવસાફ(વિશેષતાઓ)...
વધારે વાંચો »ઘરમાં દીની માહોલ પૈદા કરવુ
હઝરત શૈખ મૌલાના ઝકરિયા(રહ.) એક વખત ફરમાવ્યુ...
વધારે વાંચો »ઈદની સુન્નતોં અને આદાબ
સવાલઃ- મુફતી સાહબ ! મેહરબાની કરી ઈદની સુન્નતો વિગતવાર બયાન કરી આપો અને એ વાતની વઝાહત ફરમાવો કે હમોએ આ મુબારક દિવસ કેવી રીતે ગુજારવો જોઈએ? જવાબઃ- નિચે એક લેખની રજુઆત કરી રહ્યા છીએ, જે હમોએ ઈદની સુન્નતોં અને આદાબ નાં વિષય પર તૈયાર કર્યો છે. (૧) મિસ્વાક થી મોઢુ …
વધારે વાંચો »હાઈઝા(માસિક વાળી) ઔરતનું રમઝાનુલ મુબારકમાં ખુલ્લમ ખુલ્લા(જાહેર માં) ખાવુ પીવુ
સવાલ- કેટલાક આલીમોની રાય છે કે હાઈઝા(માસિક વાળી) ઔરતનાં માટે રમઝાનુલ મુબારકના દિવસો માં ખાવુ પીવુ જાઈઝ છે જ્યારે કે કેટલાક આલીમોની રાય છે કે તેણીએ ઈફતાર સુઘી ખાવા પીવાથી દુર રેહવુ જોઈએ. મહેરબાની કરી વઝાહત ફરમાવો.
વધારે વાંચો »રોઝાની હાલતમાં દાંતોનાં દરમિયાન અટકેલા ખાવાનાં ઝર્રાતને ગળવું
સવાલ- અગર કોઈ રોઝાની હાલતમાં દાંતોનાં દરમિયાન ખાવાની અટકેલી વસ્તુઓ ગળી લે, તો શું તેનો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં પછના લગાવવુ(હિજામો કરાવવુ)
સવાલ– શું રોઝામાં પછના લગાવવાથી(હિજામો કરાવવાથી) રોઝો ટૂટી જાય છે?
વધારે વાંચો »એવા નાબાલિગ પર સદકએ ફિત્ર જેને ઈદની સવારથી પેહલા માલ હાસિલ(પ્રાપ્ત) થાય
સવાલ- શું એવા નાબાલિગ(સગીર વયનાં ન હોય તેનાં) પર સદકએ ફિત્ર વાજીબ થશે, જેને સુબ્હ સાદિક થી પેહલા ઝકાતનાં નિસાબનાં બરાબર માલ પ્રાપ્ત થયો હોય?
વધારે વાંચો »સદકએ ફિત્રની અદાયગીનો મુનાસિબ સમય
સવાલ- સદકએ ફિત્રની અદાયગી નો સહી સમય કયો છે?
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી