જનાઝાની નમાઝ સહીહ થવા માટે મય્યિત થી સંબંધિત શરતો

બીજી પ્રકારની શરતોં તે છે જે મય્યિત થી મુતઅલ્લિક(સંબંધિત) છે. એવી શરતોં છ(૬) છે જે નિચે પ્રમાણે છેઃ[૧] (૧) મય્યિત મુસલમાન હોય. અગર મય્યિત કાફિર યા મુરતદ હોય, તો તેની જનાઝાની નમાઝ અદા કરવામાં(પઢવામાં) નહી આવશે અને મુસલમાન અગર ચે ફાસિક, ફાજીર અથવા બિદઅતી હોય, તો પણ તેની જનાઝાની નમાઝ …

વધારે વાંચો »

કરજો માફ કરવાથી ઝકાતનો હુકમ

સવાલ-: જો કર્ઝખ્વાહ (ઉધાર આપનાર) કર્ઝદાર (ઉધાર લેનારને) ને કર્ઝ અને દૈન (તે ઉધાર જે વેચેલા સામાનના બદલામાં હોય) માફ કરી દે અને માફ કરવાના સમયે એમણે ઝકાત અદા કરવાની નિય્યત કરી, તો શું માત્ર કર્ઝ અને દૈનને ઝકાતની નિય્યતથી માફ કરવાથી ઝકાત અદા થઈ જશે? અને જો કર્ઝ અને …

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨)

અઝાન અને ઈકામતની સુન્નતો અને આદાબ અઝાન, દીને ઈસ્લામનો એક મહાન અને સ્પષ્ટ શિઆર(નિશાન) છે. ઈસ્લામમાં અઝાન આપવા વાળાને અતી ઊંચો અને સર્વક્ષ્રેષ્ઠ દરજ્જો અર્પણ કરવામાં આવ્યો છે. કયામતનાં દિવસે જ્યારે લોકો અઝાન આપવા વાળાઓનો મહાન દરજ્જો અને રૂતબો જોશે, તો ઈર્ષ્યા કરશે. ઘણીબઘી હદીષોમાં અઝાન આપવા વાળાનાં ફઝાઈલ(ક્ષ્રેષ્ઠતા) અને …

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૩)

  • સઘળી(આખી) માનવજાતી(ઈન્સાન હોય અથવા જીન્નાત અથવા બીજી કોઈ માનવજાતી) જે પણ મુઅઝ્ઝિન ની અવાજ સાંભળે કયામતનાં દિવસે  તે તેનાં માટે આપશે(સાક્ષી બનશે).
  • વધારે વાંચો »

    જનાઝાની નમાઝ સહીહ થવા માટેની શરતોં

    જનાઝાની નમાઝ સહીહ થવા માટે બે કિસમ ની શરતોં છેઃ (૧) નમાઝથી સંબંધિત શરતોં અને (૨) મય્યિતથી સંબંધિત શરતોં નમાઝથી સંબંધિત શરતોઃ જનાઝાની નમાઝની સિહતનાં માટે સેમ તેજ શરતોં છે, જે આમ નમાઝોની સિહતનાં માટે જરૂરી છે એટલે કેઃ (૧) જનાઝાની નમાઝ અદા કરવા વાળો બાવુઝૂ હોય. (૨) મુસલ્લીનાં દરેક …

    વધારે વાંચો »

    કિરાયા (ભાડા) પર ઝકાત

    સવાલ-: શું કિરાયાની (ભાડાની) રકમ પર ઝકાત ફર્ઝ છે એટલે કે જો કિરાયાદારે (ભાડુતીએ) કિરાયા (ભાડાની) ની રકમ મકાનના માલિકને અદા ન કરી (આપી નહીં) તો શું મકાનના માલિક પર કિરાયાની (ભાડાની) રકમની ઝકાત ફર્ઝ થશે? અને જો ઘણા વર્ષો પછી કિરાયાદાર કિરાયા અદા કરે (ભાડુ આપે) તો શું પાછલા …

    વધારે વાંચો »

    અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧)

    જ્યારે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે હિજરત(વતન છોડી પરદેશમાં વસવુ)કરીને મદીના મુનવ્વરહ પહોચ્યા, ત્યારે આપે ત્યાં મસ્જીદ નિર્માણ કરી. મસ્જીદ નિર્માણ થઈ જવા પછી..

    વધારે વાંચો »